Webdunia - Bharat's app for daily news and videos

Install App

ચેહરાની ફ્રાયકલ દૂર કરવા બટાટા કરશે ચમત્કાર તો શા માટે ખર્ચ કરવો મોંઘા ક્રીમ પર પૈસા

Webdunia
મંગળવાર, 11 મે 2021 (17:55 IST)
તીવ્ર તડકાથી ચેહાર પર પડવાથી સ્કિન ખરાબ થવા લાગે છે. તેના કારણે ચેહરો ભેજ ઓછો થાય છે. કેટલીક સ્ત્રીઓને ફ્રીકલ્સની સમસ્યા થવા લાગે છે. ચહેરા પર freckles સુંદરતા પર ડાઘનો કામ કરે છે 
આમ તો તેને દૂર કરવા માટે બજારથી વિવિધ ક્રિમ અને બ્યૂટી પ્રોડ્ક્ટસ મળે છે. પરંતુ તમે ઘરે બટાટાનો ફેસપેક બનાવીને લગાવી શકો છો. 
બટાટા, જે શાકભાજીનો સ્વાદ વધારે છે, તે સુંદરતા વધારવાનું કામ પણ કરે છે. તો ચાલો જાણીએ આ ફેસપેક કેવી રીતે બનાવવું અને તેને કેવી રીતે એપ્લાય કરવું ..
સામગ્રી 
બટાટા- 1 મોટી ચમચી(બાફેલો) 
મેંદો- 1 મોટી ચમચી
મધ - 1 મોટી ચમચી
 
વિધિ 
એક વાટકીમાં ત્રણે વસ્તુઓ મેશ કરી લો 
- તેને સ્મૂદ પેસ્ટ બનાવી લો. 
- પેસ્ટ ઘટ્ટ લાગતા પર તેમાં થોડો ગુલાબ જળ કે પાણી મિક્સ કરો. 
- પછી તેમાં મધ મિક્સ કરો. 
- તૈયાર મિશ્રણને 5-10 મિનિટ માટે રાખો. 
 
આ રીતે લગાવવો 
-ચેહારને ગુલાબજળથી ફેસવૉશથી સાફ કરો. 
- હવે પેક ચેહરા પર લગાડો 
- બાકીનો ફેસપેકને ફ્રીજમાં રાખી દો. તમે તેને 1 વાર અને સરળતાથી ઉપયોગ કરી શકો છો. 
- હવે હળવા હાથથી ચેહરાની મસાજ કરતા પેકને ઉતારો. 
- પછી તાજા પાણીથી ચેહરા ધોવો 
- હવે ચેહરાને સાફ કરીને તેના પર એલોવેરા જેલથી મસાજ કરવી. 
- અઠવાડિયામાં 3 દિવસ આ ફેઅપેક લગાવો. 
- પેક લગાડ્યા પછીઈ સાબુ કે ફેસવૉશથી ચેહરો ન ધોવું. 
 
ફાયદો 
- આ ફેસપેક સ્કિનની અંદરથી સફાઈ કરી જૂનાથી જૂના ફ્રેક્લ્સ સાફ કરવામાં મદદ કરશે. 
- ચેહરા પર પડેલા ડાઘ પિંપલ્સ દૂર થશે. 
- બટાટા સનટેનની સમસ્યા દૂર કરીને ચેહરા પર બ્લીચની રીતે કામ કરશે. 
- કરચલીઓ ઓછી થવામાં મદદ મળશે. 
- સ્કિનની અંદર સુધી પોષણ મળવાથી લાંબા સમય સુધી ભેજ રહેશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments