Webdunia - Bharat's app for daily news and videos

Install App

આજથી જ ફોલો કરો આ ટિપ્સ, ચહેરાનો રંગ થશે ગોરો ...(see video)

Webdunia
ગુરુવાર, 13 એપ્રિલ 2017 (06:49 IST)
1. ટામેટાં - સ્કિનના ડાઘ- ધબ્બા દૂર કરવા માટે ટામેટાં બેસ્ટ છે. ટામેટાંમાં રહેલ ગુણ સ્કિનના Ph  લેવલને બેલેંસ કરે છે. તેને ચેહરા પર લગાવો અને ગોરો રંગ મેળવો
 
2. મધ - મધમાં એંટીઓક્સીડેંટ ગુણ હોય છે જેનાથી ચેહરો ગ્લોઈંગ બને છે. મધને ચેહરા પર લગાવો અને મસાજ કરો . 
 
3. બટાટા - બટાટા સ્કિન માટે ખૂબ લાભકારી છે. બટાટાને અડધા કાપીને ચેહરા પર મસાજ કરો. તેનાથી રંગતમાં નિખાર આવશે. 
 
4. પાલક - જો તમે ડાઘ-ધબ્બાથી પરેશાન છો તો તેના માટે પાલકનો ઉપયોગ કરો. પાલકની પેસ્ટ બનાવીને ડાઘ-ધબ્બા પર લગાવો. પછી સૂકાયા પછી ધોઈ લો. તેનાથી ચેહરો ચમકદાર બનશે. 
 
5. એલોવેરા - એલોવેરાને ચેહરા પર લગાવવાથી ઘણા સ્કિન પ્રાબ્લેમ્સ દૂર હોય છે. તેને ચેહરા પર લગાવીને હળવા હાથથી મસાજ કરો. તેનાથી સ્કિન નરમ થશે. 
 
6. હળદર અને મલાઈ - મલાઈ અને હળદરની પેસ્ટ બનાવીને ચેહરા પર લગાવો. 30 મિનિટ પછી ચેહરાને પાણીથી ધોઈ લો. તેનાથી સ્કિનમાં નિખાર આવશે અને ડાઘ-ધબ્બા દૂર થશે. 
 

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments