Webdunia - Bharat's app for daily news and videos

Install App

oily skin care- Oily Skin થી છુટકારો મેળવવા આટલુ કરો

Webdunia
બુધવાર, 5 જુલાઈ 2023 (16:25 IST)
Oily Skin થી છુટકારો મેળવવા આટલુ કરો- ઓઈલી સ્કીનથી ચેહરા પર ધૂળ-માટી ચોંટે છે ,જેથી પિંપલ અને બ્લેક હેડસ થઈ જાય છે .ઓઈલી રહેવાને કારણ ચેહરાની રંગત પણ ખોવાય છે.

તેથી મેકઅપ કરવામાં પણ મુશ્કેલી થાય છે અને મેકઅપ જલ્દી ખરાબ થઈ જાય છે. અહીં અમે બતાવી રહ્યા છે તમને કેટલીક  ખાસ ટિપ્સ ,જે અપનાવી  તમે ઓઈલી  સ્કીનથી છુટકારો મેળવી શકો છો. 
 
લીંબુ અને કાકડી 
લીંબુંના રસમાં કાકડીનો રસ મિક્સ કરી 5   મિનિટ ચેહરા પર લગાવી રાખો અને પછી ઠંડા પાણીથી ચેહરો ધોઈ લો.થોડા દિવસ આ પ્રકિયાને અજમાવી  જુઓ થોડા દિવસમાં જ  તમને અંતર જોવા મળશે. 
 
ચણાનો લોટ 
ચેહરો માત્ર આઈલ ફ્રી ફેશવાસથી જ ધુઓ. આનાથી તમારા ચહેરા પરનું વધારાનુ ઓઈલ નીકળી જશે. 
તમારા ચેહરાનો વધારે આયલ દૂર થશે. 
 
સ્ક્ર્બ 
અઠવાડિયામાં એક વાર સ્ક્ર્બ જરૂર કરો. આથી તમારી સ્કીનમાં જામેલી ધૂળ માટી સાફ થશે.  જેથી પિંપલ અને બ્લેક હેડસની સમસ્યા નહી થાય.
 
સૂતા સમયે ચેહરો સાફ કરો. 
રાત્રે સૂતા સમયે ચહેરો જરૂર ઘુવો.આથી ચેહરાની ગંદગી સાફ થશે અને ચેહરો કલીન રહેશે. 
 
વિટામિન સી
ખોરાકમાં વિટામિન સી ની માત્રા વધારો. વિટામિન સી લીંબૂ આમળા  અને સંતરા વગેરેથી મળે છે.  

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Vikat Sankashti Chaturthi 2025 - સંકષ્ટી ચતુર્થીની શુભેચ્છા

Sankashti Chaturthi 2025 Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે કરો આ ઉપાય, જીવનમાં આવશે સુખ-શાંતિ

Akshay Tritiya 2025 Date: 29 કે 30 એપ્રિલ, ક્યારે છે અક્ષય તૃતીયા ? જાણો પૂજા અને ખરીદીનુ શુભ મુહૂર્ત અને ધાર્મિક મહત્વ

Lord Ram And Kinnar Story- વ્યંઢળોને ભગવાન રામ તરફથી મળ્યો હતો આ ખાસ વરદાન, જાણો કેમ ફળે છે તેમના આશીર્વાદ

ઈશ્વર દરેકનું ધ્યાન રાખે છે, જરૂર છે વિશ્વાસની

આગળનો લેખ
Show comments