Webdunia - Bharat's app for daily news and videos

Install App

1 મિનિટમાં ડાર્ક સર્કલ દૂર કરવાના ઉપાય

Webdunia
મંગળવાર, 16 માર્ચ 2021 (00:20 IST)
દરેક વ્યક્તિ ઇચ્છે છે કે તેમની સુંદરતા અકબંધ રહે, પરંતુ હવામાનના ફેરફારો ચહેરા પર સૌથી વધુ અસર દર્શાવે છે. ઉનાળાની ઋતુમાં, ચહેરા પર આળસ સાથે, ડાર્ક સર્કલ આંખો નીચે દેખાય છે, જે મેકઅપની સાથે છુપાવવા માટે પણ સરળ નથી. આંખો નીચેના આ કાળા ઘેરા એટલે કે ડાર્ક સર્કલ આરોગ્યના વિશે કઈક કહે છે. છોકરા હોય કે છોકરી આ પરેશાની થઈ શકે છે. તમે તેના માટે ઘરેલૂ ઉપાય અજમાવીને જલ્દી રાહત મેળવી શકો છો. 
ડાર્ક સર્કલના કારણ
- વધુ કમ્પ્યુટરનો ઉપયોગ કરવો
- ઉંઘ પૂર્ણ ન થવી 
- ધુમ્રપાન અથવા દારૂ વ્યસન
- રક્ત અભાવ
- હવામાન ફેરફાર
- શરીરમાં પાણીનો અભાવ
હોમ ઉપચાર - કેટલાક લોકો આ ડાર્ક સર્કલને ઓછું કરવા માટે મોંઘા બ્યૂટી પ્રોડકટસનો સહારો લે છે. પણ તમે રસોડામાં સામાન્ય ઉપયોગ થતા ટમેટા અને લીંબૂનો ઉપયોગ કરી રે પરેશાનીથી છુટકારો મેળવી શકો છો. 
 
સામગ્રી જરૂરી
1 ચમચી લીંબુનો રસ
1 ટીસ્પૂન ટમેટા રસ
લોટ એક ચપટી
હળદરની ચપટી
ઉપયોગની રીત
એક વાટકીમાં બધી સામગ્રીને એક સાથે મિક્સ કરી તે પેસ્ટ તૈયાર કરો. આ પેસ્ટને આંખ નીચેના કાળા ઘેરા અપ્લાઈ કરો અને  તેને 20 મિનિટ લગાવી. 20 મિનિટ પછી ઠંડા પાણીથી આંખ ધોઈને સાફ કરો. આ પ્રયોગના ઉપયોગથી નીચે થતા કાળા ઘેરા ગાયબ થઈ જશે. તમે અઠવાડિયામાં 3-4 વાત આ પેક લગાવી શકો છો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

પીએફ વ્યાજ અંગે નવું અપડેટ: સરકારે 8.25% દરને મંજૂરી આપી, જાણો બેલેન્સ કેવી રીતે ચેક કરવું?

Gold Rate Today: સોના અને ચાંદીના ભાવમાં તીવ્ર ઘટાડો, ચાંદી 8,899 અને સોના 5,350 ઘટ્યા; આજના ભાવ તપાસો

વિશ્વ યોગ દિવસ પર ગુજરાત રચશે ઇતિહાસ: 1.25 કરોડથી વધુ નાગરિકો એકસાથે કરશે યોગાભ્યાસ

TCS-Wipro એ ડુબાવ્યુ શેર માર્કેટ, સેંસેક્સ-નિફ્ટી ધડામ, જાણો આ ઘટાડાનુ કારણ

કપડાં ફાડી નાખ્યા, માથું મુંડન કરાવ્યું, પેશાબ પીવા માટે મજબૂર કર્યું, વીડિયો રેકોર્ડિંગ; પત્ની પર અત્યાચારનો શરમજનક કિસ્સો

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 19 જૂન 2026

Shukrawar Upay: શુક્રવારે આ એક સસ્તી વસ્તુનું ચૂપચાપ કરી દો દાન, તમારા ઘરની સંપત્તિમાં થશે વધારો

Aaj Nu Panchang- આજનુ પંચાગ -18 જૂન 2026

Vinayak Chaturthi 2026 Upay: વિનાયક ચતુર્થીના દિવસે કરો આ સહેલો ઉપાય, વિઘ્નકર્તા દરેક દુઃખ તકલીફ કરશે દૂર

Budhwar Na Upay: બુધવાર અને પુનર્વાસુ નક્ષત્રના યુતિમાં કરો આ ચોક્કસ ઉપાય, તમને દરેક સમસ્યામાંથી મળશે રાહત

આગળનો લેખ
Show comments