Webdunia - Bharat's app for daily news and videos

Install App

Beauty Tips- તમારી આ પર્સનલ વસ્તુઓ પણ ખીલ થવાના કારણ

Webdunia
શુક્રવાર, 30 જુલાઈ 2021 (20:16 IST)
ખોટુ ખાનપાન અને સ્કિન કેયરમા બેદરકારીથી ચેહરા પર ખીલ થતા પણ તેની સાથે તમારી કેટલીક પર્સનલ વસ્તુઓ પણ તેના થવા અને વધારવાનો કામ કરે છે. જી હા લાંબા સમય સુધી એક જ ઓશીંકુ કવર ઉપયોગ કરવાથી તેના પર રહેલ ગંદગી સ્કિનને ખરાબ કરે છે. તેના કારણે ખીલ -પિંપલ્સની પરેશાની થવા લાગે છે. તેથી તમને તમારી પર્સનલ કેટલીક વસ્તુઓનો ખાસ કાળજી રાખવાની જરૂર હોય છે ચાલો તમને જણાવીએ તે વસ્તુઓ વિશે 
 
કેમિકલ વાળા ફેસવૉસહ અને બ્યુટી પ્રોડ્કટ્સ ઉપયોગ કરવુ 
વધારે કેમિકલ વાળા ફેસવૉસ અને બ્યુટી પ્રોડક્ટસ ઉપયોગ કરવાથી પિંપલ્સ અને સ્કિન સંબંધી બીજી સમસ્યાઓ હોય છે. તે સિવાય પહેલાથી ખીલ થતાઅ તેના ઉપયોગ કરવાથી ખીલની સમસ્યા વધી શકે છે. 
 
તેના માટે હમેશા નેચરલ વસ્તુઓથી તૈયાર ફેસવૉશનો ઉપયોગ કરવું. તેની સાથે સૂતા પહેલા મેકઅપ રિમૂવ કરવુ ન ભૂલવું. હકીકતમાં લાંબા સમય ચેહરા પર મેકઅપ રહેવાથી સ્કિન ખરાબ હોય છે. તેથી 
 
પિંપલ્સ થવાનો ખતરો વધારે રહે છે. 
 
ઓશીંકાનો કવર 
તમારા ઓશીંકાણુ કવર પણ ચેહરા પર પિંપલ્સ પેદા કરવાનો કારણ બને છે. હકીકતમાં ઘણા દિવસો સુધી ઓશીંકા પર એક જ પિલો કવર ચઢાવવાથી તેના પર પરસેવું, ત્વચાની ગંદકી, ધૂળ માટે, ડેંડ્રફ વગેરે 
 
એકત્ર થઈ જાય છે. તેથી ગંદા પીલો પર ચેહરા રાખીને સૂવાથી સ્કિનને નુકશાન પહોંચે છે. તેના કારણે ચેહરા પર ગંદગી એકત્ર થવા લાગે છે. તેથી ચેહરા પર પિંપ્લસ થવા લાગે છે. તેથી દર 1-2 દિવસમાં 
 
પીલો કવર ધોવું. 
 
મોબાઈલ ફોન 
મોબાઈલ ફોન પર પણ ચેહરા પર ખીલ થવાનો કારણ હોઈ શકે છે. હમેશા અમે આ વાત પર ધ્યાન નથી આપતા. પણ ચેહરાઅ પર તેલ,ગંદકી, પરસેવું વેગેરે થતા પણ અમે બધા મોબાઈલ ફોન ઉપયોગ કરે છે 
 
. તેથી આ ગંદકી મોબાઈલ પર ચોંટી જાય છે. અમે ચેહરા પર વૉશ કરી લે છે પણ ફોનની સફાઈ પર ધ્યાન નથી આપતા તેથી ગંદુ મોબાઈલ ફોન ઉપયોગ કરવાથી ચેહરા પર પિંપલ્સ થવા લાગે છે. તેથી દરેક 
 
વાર મોવાઈલ ફોન ઉપયોગ કરવા માટે તેની સફાઈને પણ ધ્યાન રાખવું. 
 
ટૉવેલ
ચેહરા પર ખીલ પેદા કરવામાં તમારો પર્સનલ ટૉવેલ પન જવાબદાર હોય છે. જો તમે એક બીજાના ટૉવેલ ઉપયોગ કરો છો. તે સિવાય ઘણા દિવસો સુધી ટુવાલ ધોતા નથી તો તેનાથી પણ પિ&પલ્સ વધવાનો 
 
ખતરો રહે છે. ઘરમા& કોઈને ખીલની પરેશાની થતા પર તેમનો ઉપયોગ કરેલ ટુવાલ પ્રયોગ કરવાથી પણ આ સમસ્યા તમને પણ થઈ શકે છે. તેથી ટુવાલને 1-2 દિવસમાં ધોઈને તડકામાં સુકાવો. તેની સાથે 
 
કોઈના ટુવાલ ઉપયોગ કરવાથી બચવું.   
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments