Webdunia - Bharat's app for daily news and videos

Install App

Hair fall કે Pimple માત્ર એ અઠવાડિયામાં મળશે છુટકારો

Webdunia
ગુરુવાર, 15 જૂન 2017 (16:44 IST)
આજે વેબદુનિયા ગુજરાતી  Wineના કેટલાક બ્યૂટીથી સંકળાયેલા ફાયદા વિશે જણાવી રહ્યા છે. જી હા .. વાઈનને તમે તમારા ચેહરા પર ઉપયોગ કરીને ઘણા સ્કિન પ્રાબ્લમસ દૂર કરી શકે છે. જેનાથી કોઈ નુકશાન પણ નહી થાય. આવો જાણી કેવી રીતે 
 
1. ગ્લોઈંગ સ્કિન 
રોજ 10 મિનિટ માટે તમારા ચેહરા પર વાઈન લગાવીને મસાજ કરો. 5 મિનિટ આવું રાખ્યા પછી ચેહરાને ધોઈ લો. તેનાથી ચેહરા પર રહેલ ડાઘ-ધબ્બા દૂર થશે અને ત્વચા ગ્લોઈંગ થશે. 
2. પિપલ્સ 
વાઈનમાં રહેલ ટી-ઈંફેલેમેંટરી અને એંટી સેપ્ટીક ગુણ પિંપલ્સની સમસ્યાને ખત્મ કરી નાખે છે. જો તમારા ચેહરા પર વધારે પિંપલ્સ જોવાય છે તો પહેલા ચેહરાને ધોઈ લો. પછી એક રૂની મદદથી વાઈનને પિંપલ્સવાળી જગ્યા પર લગાવો. આવું કરવાથી થોડા જ દિવસોમાં પિંપલ્સથી છુટકારો મળશે. 

3. લાંબા વાળ 
જો તમે તમારા વાળને લાંબા જોવા ઈચ્છો છો તો વાળ પર વાઈન લગાવો. તેમાં રહેલ ડેડ સેલ્સને ખત્મ હોય છે અને વાળનો ખરવું ઓછું હોય છે. વાળની ગ્રોથ તેજીથી થવા લાગે છે. 
4. શાઈની હેયર 
જો તમારા વાળ રૂખા રહે છે તો વાઈનની મદદ લો. અઠવાડિયામાં 2 વાર વાળને શૈંપૂ અને કંડીશનર કર્યા પછી વાઈનથી તેને ધોવું. તેનાથી વાળમાં ચમક આવશે. 

5. કરચલીઓ 
વાઈનમાં રહેલ એંટી ઑક્સીડેંટને હેલ્દી બનાવે છે અને કરચલીઓની સમસ્યા દૂર કરે છે. રાત્રે સૂતા પહેલા વાઈનની પાતળે લેયર ચેહરા પર લગાવો.થોડીવાર પછી ધોઈ લો. 
વધુ જુઓ..

જરૂર વાંચો

ટીમ ઈન્ડિયાને લાગ્યો મોટો ઝટકો, જેમાં એક સ્ટાર સ્પિનર ​​હવે T20I શ્રેણીમાંથી થઈ ગયો બહાર

શેરબજાર થોડા ઘટાડા સાથે ખુલ્યું! સેન્સેક્સ 180 પોઈન્ટ ઘટ્યો, ઇન્ફોસિસ-ટીસીએસ રોકાણકારોનું તણાવ વધાર્યું.

48 કલાકમાં વાવાઝોડાની ચેતવણી, આજે 22 રાજ્યોમાં વરસાદની ચેતવણી, દિલ્હી-એનસીઆરમાં ક્યારે વરસાદ પડશે?

શિક્ષણનો મહાઉત્સવ: CM ભૂપેન્દ્ર પટેલે PM મોદીની વડનગરની શાળામાંથી કરાવ્યો પ્રવેશોત્સવનો પ્રારંભ

લખનૌ આગની ઘટના: LDA ગંભીર તપાસ હેઠળ, ગેરકાયદેસર બાંધકામ સામે બુલડોઝર કાર્યવાહી કેમ રદ કરવામાં આવી?

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments