Webdunia - Bharat's app for daily news and videos

Install App

વધતી ઉમ્રમાં ચેહરા અર નિખાર માટે છે 3 હોમમેડ ફેસ પેક

Webdunia
સોમવાર, 4 ઑક્ટોબર 2021 (17:15 IST)
મહિલાઓ ઉમ્રના 40 પાર કર્યા પછી પણ તેમના ચેહરાના નિખાર જાણવી રાખી શકે છે. પણ તેને ખબર હોવી જોઈએ કે કયું કેસ પેક તેને લગાવવું જોઈ. આવો તમને જણાવીએ તમારા ચેહરાના નિખાર માટે સારું ફેસ પેક 
 
આમ તો આપણે ઘણા પ્રકારમા ફેસ પેક લગાવીએ પણ હવે બટાટાનો ફેસ પેક ચેહરા પર અજમાવો. તમને વિશ્વાસ ન થાય એવા પરિણામ મળશે. ચેહરાના ડાઘ હોય, કોઈ નિશાન હોય, ટેનિંગ હોય કે આંખના નીચે કાળા ઘેરા આ બધાને ઠીક કરવામાં બટાટાનો ફેસ પેક તમને બહુ કામ આવશે. આઓ જાણીએ બટાટાના 3 પ્રકારના ફેસપેક 
 
1. બટાટા-ઈંડાનો ફેસપેક 
અડધું બટાકુ કાપી તેનો રસ કાઢી લો. હવે તેમાં ઈંડાનો સફેદ ભાગ મિક્સ કરી સારી રીતે પેસ્ટ બનાવી લો. આ પેસ્ટને ચેહરા અને ગરદન પર 20 મિનિટ લગાવીને રાખો પછી સાફ પાણીથી ધોઈ લો. આવું અઠવાડિયામાં એક -બે વાર કરવું. આ ફેસપેકથી ચેહરાના રોમછિદ્ર પણ બંદ થવા લાગશે. 
 
2. બટાટા-હળદરનો ફેસપેક 
તેના માટે અડધું બટાટા કાપી તેમાં એક એક ચપટી હળદર મિક્સ કરી ચેહરા પર લગાવો અને અડધા કલાક પછી ચેહરા ધોઈ લો. આ ફેસ પેકને નિયમિત લગાવવાથી તમારી ત્વચાનો રંગ સાફ થવા લાગશે. 
 
3. બટાટા-દૂધથી બનેલા ફેસપેક 
અડધા બટાટાના રસમાં બે ચમચી કાચું દૂધ મિક્સ કરી આ મિશ્રણને સારી રીતે મિક્સ કરી લો. હવે કૉટનની મદદથી તેને ચેહરા અને ગરદન પર લગાવો. તેને 20 મિનિટ ચેહરા પર રાખ્યા પછી ધોઈ લો. અઠવાડિયામાં બે-ત્રણ વાર લગાવો. ચેહરા પર અંતર સાફ નજર આવવા લાગશે. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

આગળનો લેખ
Show comments