Webdunia - Bharat's app for daily news and videos

Install App

સફરજન તમારી સ્કીનમાં ગ્લો લાવવામાં મદદરૂપ છે

Webdunia
સોમવાર, 19 ઑક્ટોબર 2020 (15:50 IST)
સફરજનનો સેવન અમારા આરોગ્ય માટે બહુ ફાયદાકારી હોય છે. દરરોજ માત્ર એક સફરજન હમેશા સ્વસ્થ રાખે છે. પણ શું તમે જાણો છો કે સફરજન અમારા આરોગ્યની સાથે અમારી સ્કિન માટે પણ ખૂબ લાભકારી હોય છે. સફરજનમાં ભરપૂર માત્રામાં વિટામિન એ સી અને કૉપર હોય છે. જે સ્કિનના માટે બહુ ફાયદાકારી હોય છે. 
 
આ રીતે કરો સફરજનનો ઉપયોગ 
 
#સફરજનને તમારી સ્કિન પર લગાવા માટે સૌથી પહેલા તેને વાટી લો. હવે તેમાં દહીં અને એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. હવે તેને સારી રીતે મિક્સ કરીને તમારા ચેહરા પર લગાવીને 15 મિનિટ માટે મૂકી દો. 
 
ડ્રાઈ સ્કિન વાળા માતે સફરજનનો ઉપયોગ બહુ લાભકારી હોય છે.તેને ઉપયોગ કરવા માટે સફરજનને વાટી તેમાં ગ્લિસરીનને મિક્સ કરી લો. હવે તેને તમારા ચેહરા પર સારી રીતે લગાવો. 
 
ચેહરા પર એકસ્ટ્રા નિખાર લાવે છે. તો તેના માટે એક સફરજનને વાટી તેમાં થોડું દાડમનો જ્યૂસ અને દહીંને સારી મિક્સ કરી તેને ચેહરા પર લગાવો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Vishwakarma Puja - ભગવાન વિશ્વકર્માની પૂજા કેવી રીતે કરવી? મંત્ર અને સામગ્રીની સૂચિ શીખો

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

આગળનો લેખ
Show comments