Webdunia - Bharat's app for daily news and videos

Install App

સફરજન તમારી સ્કીનમાં ગ્લો લાવવામાં મદદરૂપ છે

Webdunia
સોમવાર, 19 ઑક્ટોબર 2020 (15:50 IST)
સફરજનનો સેવન અમારા આરોગ્ય માટે બહુ ફાયદાકારી હોય છે. દરરોજ માત્ર એક સફરજન હમેશા સ્વસ્થ રાખે છે. પણ શું તમે જાણો છો કે સફરજન અમારા આરોગ્યની સાથે અમારી સ્કિન માટે પણ ખૂબ લાભકારી હોય છે. સફરજનમાં ભરપૂર માત્રામાં વિટામિન એ સી અને કૉપર હોય છે. જે સ્કિનના માટે બહુ ફાયદાકારી હોય છે. 
 
આ રીતે કરો સફરજનનો ઉપયોગ 
 
#સફરજનને તમારી સ્કિન પર લગાવા માટે સૌથી પહેલા તેને વાટી લો. હવે તેમાં દહીં અને એક ચમચી લીંબૂનો રસ મિક્સ કરો. હવે તેને સારી રીતે મિક્સ કરીને તમારા ચેહરા પર લગાવીને 15 મિનિટ માટે મૂકી દો. 
 
ડ્રાઈ સ્કિન વાળા માતે સફરજનનો ઉપયોગ બહુ લાભકારી હોય છે.તેને ઉપયોગ કરવા માટે સફરજનને વાટી તેમાં ગ્લિસરીનને મિક્સ કરી લો. હવે તેને તમારા ચેહરા પર સારી રીતે લગાવો. 
 
ચેહરા પર એકસ્ટ્રા નિખાર લાવે છે. તો તેના માટે એક સફરજનને વાટી તેમાં થોડું દાડમનો જ્યૂસ અને દહીંને સારી મિક્સ કરી તેને ચેહરા પર લગાવો. 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

Bada Mangal 2025: પહેલા મોટા મંગળ પર, આ વિધિ અને નિયમ સાથે બજરંગબલીની પૂજા કરો

Buddha Purnima Wishes 2025: બુદ્ધ પૂર્ણિમા પર મિત્રો અને સંબંધીઓને આ સંદેશાથી આપો શુભકામનાઓ

Vaishakh Purnima 2025: વૈશાખ પૂર્ણિમાની રાત્રે આ 4 જગ્યાએ દીવા પ્રગટાવો, તમે દેવાથી મુક્ત થશો અને તમારી આર્થિક સ્થિતિમાં સુધારો થશે

આગળનો લેખ
Show comments