Webdunia - Bharat's app for daily news and videos

Install App

દહીંના પણ છે ઘણા બ્યૂટી ફાયદા

Webdunia
સોમવાર, 3 એપ્રિલ 2017 (15:56 IST)
દરેક કોઈ ઈચ્છે છે કે ચમકતી ત્વચા મેળવાની અને એના માટે ઘણા લોકો ઘના ઉપાય પણ કરે છે. જેથી એમના ચેહરાની રંગત પણ બદલી જાય અને વધતી ઉમ્રને પણ સરળતાથી છિપાવી શકીએ છે. આજે અમે તમને દહીંના ઉપયોગથી ચમકતી ત્વચા વિશે જણાવી રહ્યા છે. જો તમારી ત્વચા શુષ્ક છે તો તમે દહીંનો ઉપયોગ 
 
કરી તવ્ચાની શુષ્કતાને પણ દૂર કરી શકો છો. દહીં ચેહરા પર બ્લીચિંગનું પણ કામ કરે છે આવો જાણી કેવી રીતે .... 
1. દહીં ત્વચાનો માશ્ચરાઈજરનું કામ કરે છે. ત્વચાની નમી પરત લાવે છે અને ત્વચાને મુલાયમ બનાવે છે. 
 
2. દહીંમાં રહેલ લેક્ટિક એસિડ ત્વચા પર ફેશિયલ માસ્કની રીતે કામ કરે છે અને સ્કિનની ગંદગીને સાફ કરે છે. 

દહીં - આરોગ્ય અને સૌદર્ય માટે ઉત્તમ

3. દહીંમાં ગાજર,કાકડી, પપૈયા વગેરે ફળોના રસ મિક્સ કરી ચેહરા પર લગાડવાથી ત્વચામાં નિખાર આવે છે. 
 
4. સ્કિનને ફ્રેશ રાખવા માટે તમે લીંબૂનું રસ દહીંમાં મિક્સ કરી ચેહરા પર લગાડો. આવું થોડા દિવસ સુધી કરતા રહો. જલ્દી જ તમારા ચેહરા પર બદલાવ નજર આવશે. 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments