Webdunia - Bharat's app for daily news and videos

Install App

કરચલીઓથી છો પરેશાન તો ખાવો આ એંટી રિંકલ ફૂડ

Webdunia
રવિવાર, 12 ફેબ્રુઆરી 2017 (12:18 IST)
તમારી ખૂબસૂરતીમાં સૌથી મોટું યોગદાન તમારી ત્વચાનો હોય છે. જેનાથી અમારી ડ્રેસિંગ સ્ટાઈલ અને ખાનપાનની ટેવ પૂરી રીત બદલી ગઈ છે જેના કારણે એ ન  માત્ર અમે અમારી સ્કિન પ્રોબ્લેમસનો સામનો કરવું પડે છે પણ હવે લોકોએ પહેલા કરતા વધારે જલ્દી રિંકલ્સનો સામનો કરવું પડે છે. આવો જાણીએ કેટ્લાક કાગર ફૂડ જે રિંકલ્સ દૂર કરવામાં મદદગાર છે. 
1. ઈંડા- ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે સાથે જ સારી માત્રામાં અમિનો એસિડ અને વિટામિન એ પણ હોય છે. તેને તમારી ડાઈટમાં શામેળ કરવા તમે રિંકલ્સથી દૂર કરી શકે છે. 
 
2. ગાજર- ગાજર અને તેનો જ્યૂસથી લોહી બને છે. અને આંખોની રોશની તેજ હોય છે. આ તો સામાન્ય રીતે લોકોને ખબર છે પણ ગાજરમાં રહેતા ગુણ કરચલીઓને પણ ઓછું કરે છે. 
 
3. સોયાબીન- આમ તો સોયાબીન પ્રોટીન ખૂબ સારા સ્ત્રોત છે. પણ અત્યારે જ એક સર્ચમાં આ વાત સામે આવી છે કે તેમાં એંટીએજિંગના ગુણ પણ હોય છે જેનાથી આ કરચલીઓથી બચાવે છે. 
 
4. ગ્રીન ટી- આમ તો ગ્રીન ટીનો પ્રચલન ઘણા દિવસોથી વધારે છે કારણકે તેમાં બહુ વધારે ફાયદા હોય છે. અને ગ્રીન ટીનો એક ફાયદા પણ છે આ તમારે એત્વચ પર ઉમ્રને અસરને રોકે છે. 
 
5. સાલમન- આ મછલીમાં પ્રચુર માત્રામાં ઓમેગા -3 હોય છે જે ત્વચાને ડેમેજ થવાથી બચાવે છે સાથે જ રિંકલ્સ ને પણ રોકે છે. 
 
 

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments