Webdunia - Bharat's app for daily news and videos

Install App

ફેસપેક લગાવતા સમયે ન કરો આ ભૂલો

Webdunia
બુધવાર, 19 ઑક્ટોબર 2016 (15:15 IST)
ખૂબસૂરત જોવાવવું દરેક કોઈને પસંદ હોય છે. એવામાં છોકરીઓ એમના ચેહરાની સુંદરતાને જાણવી રાખવા માટે ઘણા ફેસપેક ઉપયોગ કરે છે. ઘણી વાર ફેસપેક લગાવતા સમયે તમે કેટલીક એવી ભૂલો કરી નાખે છે જેનાથી તમારા ચેહરાને નુકશાન પહોંચાડે છે. આજે અમે તમને કેટલીક એવી ભૂલો વિશે જણાવીશ જે હમેશા છોકરીઓ ફેસપેક લગાવતા સમયે કરે છે. 
1. ફેસપેકને હમેશા નહાયા પછી જ લગાડો. નહાયા પછી ત્વચાના રોમછિદ્ર ખુલી જાય છે. જેનાથી ફેસપેકના અસર વધારે હોય છે. 
 
2. અમે હમેશા ફેસપેકને સારી રીતે સૂક્યા પછી જ ધોઈએ છે પણ એવું  કરવાથી ત્વચાની નમી ઓછી થઈ જાય છે. ઘણી વાર ચેહરા પર કરચલીઓ પણ આવી જાય છે. 
 
3. ફેસપેકને લગાડયા પછી ચેહરા પર ગુલાબજળ જરૂર લગાડો. એનાથી ત્વચાનો નિખાર વધે છે. 
 
4. ચેહરા પર ફેસપેક લગાડયા પછી વાત ન કરવી. વાત કરવાથી ચેહરા ખેંચાય છે. જેનાથી ત્વચા ઢીલી થઈ જાય છે. 
 
5. ચેહરાથી ફેસપેક લાગાડ્યા બાદ થોડી વાર માટે સાબુનો ઉપયોગ બિલ્કુલ નહી કરવું. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

માફિયા અતીક અહમદના નાના પુત્રનુ મોત, ડિવાઈડર સાથે અથડાઈ કાર, જેલમાં કેદ મોટાભાઈને મળવા જઈ રહ્યો હતો અબાન

પતિથી અલગ રહેતી મહિલાએ બે પ્રેમીઓ સાથે રાખ્યા સંબંધો, પૂર્વ પ્રેમીને નવા સંબંધની ખબર પડતા થઈ હત્યાની સનસનીખેજ સાજિશ

"અસ્થિઓ પણ તમે જ વિસર્જિત કરી દેજો..." પિતાની અંતિમ વિદાયમાં પણ દીકરીઓ ન આવી, વીડિયો કોલથી પૂર્ણ કરી તમામ વિધિ

1000 રૂપિયાથી પણ ઓછી કિમંતનો ફોન થઈ ગયો છે લોંચ, Type-C ચાર્જિંગ પોર્ટ અને Wireless FM નો મળશે સપોર્ટ, જાણો બધા ફીચર્સ

શેરબજારમાં સામાન્ય તેજી સાથે શરૂઆત, આ મોટા શેર લાલ નિશાનમાં ખુલ્યા

વધુ જુઓ..

ધર્મ

Shravan Start 2026 Date: શ્રાવણ 13 ઓગસ્ટથી શરૂ, જાણો આવખતે શ્રાવણના કેટલા સોમવાર રહેશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 6 ઓગસ્ટ 2026

ગુજરાતી જોક્સ - આજે તો સ્વતંત્રતા દિવસ છે

15 ઓગસ્ટ વિશે નિબંધ

શ્રાવણમાં કેમ નિભાવવામાં આવે છે આ પરંપરાઓ? જાણો તેની પાછળની માન્યતાઓ

આગળનો લેખ
Show comments