Webdunia - Bharat's app for daily news and videos

Install App

શિયાળામાં ચહેરાને આપો સ્ટિમ, આ 5 સ્કિન પ્રોબ્લેમને કહો બાય-બાય

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (05:26 IST)
વરાળ મતલબ ચેહરાને સ્ટીમ આપવી.. વરાળ આપની બોડીમાં જઈને ગરમી ઉત્પન્ન કરે છે અને શરીરમાં રહેલા ખરાબ બેક્ટેરિયા ખતમ થાય છે.  તેનાથી હેલ્થ સંબંધી પ્રોબ્લેમ પણ દૂર થાય છે. વરાળ લેવાથી અનેક બ્યુટી ફાયદા પણ છે. જેના વિશે આજે અમે તમને બતાવીશુ.. 
 
આ રીતે કરો ઉપયોગ 
 
એક વાસણમાં 3 કે 4 ગ્લાસ પાણી નાખીને ઢાંકી દો. તેને 5 થી 8 મિનિટ સુધી ગરમ થવા દો. પછી માથા પર ટોવેલ નાખીને એ પાણીની વરાળ લો. અઠવાડિયામાં 3-4 વાર આવુ કરો. 
 
ડ્રાઈ સ્કિન 
 
શિયાળામા ગરમ પાણીની વરાળ જરૂર લો. કારણ કે આ ઋતુમાં ડ્રાય સ્કિનની પ્રોબ્લેમ ઘણા લોકોને થાય છે. આવામાં સ્ટીમ લેવાથી ડ્રાઈ સ્કિનની સમસ્યામાંથી રાહત મળે છે. 
 
સ્કિન ગ્લો 
 
અઠવાડિયામા 3-4  વાર સ્ટીમ જરૂર લો. તેનાથી સ્કિનમાં રહેલ ડેડ સેલ્સ દૂર થશે અને ચેહરા પર ગ્લો આવશે. 
 
પિંપલ્સ દૂર 
 
ચેહરા પર ગંદકી હોવાથી પિંપલ્સ નીકળી જાય છે. આવામાં અઠવાડિયામાં 3-4 વાર ગરમ પાણીની વરાળ જરૂર લો. તેનાથી ચેહરા પર રહેલ બધી ગંદકી નીકળશે અને પિંપલ્સની સમસ્યા દૂર થશે. 
 
બ્લેકહેડ્સ
 બ્લેકહેડ્સથી પરેશાન છો તો ગરમ પાણીની વરાળ લો. ત્યારબાદ ચેહરા પર સ્ક્રબ કરો. આવુ કરવાથી બ્લેકહેડ્સ દૂર થાય છે. 
 
ચેહરાના બેક્ટેરિયા 
 
વરાળ લેવાથી ચેહરાની ગંદકી તો નીકળે જ છે સાથે ચેહરા પર રહેલ ખરાબ બેક્ટેરિયા પણ ગાયબ થઈ જાય છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

Bada Mangal 2025: જેઠ મહિનામાં આવનારા મંગળવારને કેમ કહેવામાં આવે છે બુઢવા મંગલ ? જાણો તેની સાથે જોડાયેલ પૌરાણિક કથા

આગળનો લેખ
Show comments