Webdunia - Bharat's app for daily news and videos

Install App

લગ્નથી પહેલા થવું છે ફિટ તો વાંચો કામના 6 ટિપ્સ

Webdunia
સોમવાર, 22 એપ્રિલ 2019 (13:08 IST)
જો જલ્દી જ તમારા લગ્ન થવા વાળું છે અને તમે તેના માટે સુંદર અને ફિટ જોવાવા ઈચ્છો છો, તો તમને ડાઈટને લઈને કેટલીક વાતોંનો ધ્યાન રાખવું જોઈએ, તમને જણાવીએ વજન ઓછું કરવાના કેટલાક જરૂરી ટીપ્સ 
1. આટલા ઓછા સમયમાં તમને જ્યારે જાડાપણ ઘટાવવું હોય તો, ધ્યાન રાખો કે ખાવાની માત્રા એકદમથી ઓછી નહી કરવી. શરીરને 1200 કેલોરી દરરોજની જરૂરત હોય છે. તેથી તમે 1000થી ઓછી કેલોરી કોઈ પણ સ્થિતિમાં ન લેવી. તેનાથી થાક અને ઉર્જાની ઉણપ નહી હશે. 
 
2. ખાવામાં તેલીય અને મસાલેદાર વસ્તુઓથી કદાચ પરહેજ કરવું. લો કેલોરી ફૂડ પર ધ્યાન કેંદ્રિત કરવું. બાફેલી શાક પણ ફાયદાકારી હશે. ઈચ્છો તો  વગર ખાંડનો જ્યૂસ, સૂપ, ગ્રીન ટી, નારિયેળ પાણી, લીંબૂ પાણીનો સેવન કેટલાક કલાકોમાં કરી શકો છો. 
 
3. બિસ્કીટ, બ્રેડ, નમકીન, ચૉકલેટ, ચિપ્સ જેવી વસ્તુઓથી દૂરી બનાવી લો. મેંદાની વસ્તુ કદાચ ન ખાવું. સૂપ અને જ્યૂસની બાબતમાં બજારની વસ્તુઓની જગ્યા ઘર પર બનાવીને જ લેવી. 
 
4. ફળ, શાક, સલાદ અને સૂકા મેવાને આહારમાં વધારે થી વધારે શામેલ કરવું. તેનાથી તમારા શરીરમાં પોષણની ઉણપ નહી હશે અને ઉર્જા બની રહેશે. તે સિવાય તમારું પેટ પણ જલ્દી ભરી જશે. 
 
5. સવારે સાંજે આશરે 1 કલાક પગે ચાલવું અને કાર્ડિઓ વ્યાયામ કરવું. આશરે 1 થી દોડ કલાક કાર્ડિયો કરવું. તે સિવાય યોગા કરવાથી પણ શરીરને યોગ્ય આકારમાં આવશે. 
 
6. સવારે ખાલી પેટ ગરમ પાણીમાં લીંબૂ-મધ કે પછી તજનો પાઉડર લેવું. તમે ઈચ્છો તો કોથમીર અને લીંબૂનો જ્યૂસ બનાવીને પણ ખાલીપેટ લઈ શકો છો. આ પણ તમારું વજન ઓછું કરવામાં સહાયક છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

પાવાગઢ -મહાકાળીનું મંદિર

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

આગળનો લેખ
Show comments