Webdunia - Bharat's app for daily news and videos

Install App

સ્થાનિક સ્વરાજ્ય ચૂંટણી - પરિણામ પછી વિજય રેલીઓ કાઢવાની મંજૂરી નહી

Webdunia
બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (12:37 IST)
કોરોના વાયરસ મહામારીને કારણે ગુજરાત રાજ્ય ચૂંટણી પંચે સ્થાનીક ચૂંટણીના આગામી ચૂંટણીના પરિણામની જાહેરાત પછી વિજયી ઉમેદવારોની જાહેરાત પછી વિજયી ઉમેદવારો દ્વારા રેલીઓ કે જૂલુસ કાઢવા પર રોક લગાવી દીધી છે. મતગણતરી દરમિયાન પાલન કરવામાં આવનારા વિવિધ માનક સંચાલન પ્રક્રિયાઓનો ઉલ્લેખ સાથે રજુ કરતો પરિપત્રમાં ચૂંટણી પંચે ચેતાવણી આપી છે કે જો કોઈ કોવિડ-19 સંબંધી નિર્દેશોનુ ઉલ્લંઘન કરતો જોવા મળ્યો તો તેના પર વિપદા પ્રબંધ અધિનિયમ અને ધારા 188ના હેઠળ મામલો નોંધવામાં આવશે.  છ નગર નિગમ માટે 21 ફેબ્રુઆરીએ અને 81 નગરપાલિકાઓ, 31 જીલ્લા પંચાયતો અને 231 તાલુકા પંચાયતો માટે 28 ફેબ્રુઆરીના રોજ ચૂંટણી છે.  નગર નિગમ ચૂંટણીની મતગણતરી 23 ફેબ્રુઆરીના રોજ અને સ્થાનીક 
સ્વરાજ્યની ચૂંટણીની મતગણતરી 2 માર્ચના રોજ થશે. એસઓપીના મુજબ સંબંધિત ચૂંટણી અધિકારીએ આ ખાતરી કરવી પડશે કે પરિણામની જાહેરાત પછી ઉમેદવાર વિજય રેલી ન કાઢે.  સાથે જ એ પણ જોવાનુ રહેશે કે મતગણતરી કેન્દ્રો પર ભીડ ન થાય. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

મિત્રની સલાહ

ચોકલેટ મખાના આઈસ્ક્રીમ

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments