Webdunia - Bharat's app for daily news and videos

Install App

C R Patil ની જાહેરાત - નગરપાલિકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીમાં આ લોકોને નહી મળે ટિકિટ

Webdunia
બુધવાર, 10 ફેબ્રુઆરી 2021 (15:16 IST)
ગુજરાતમાં હાલ જેટલુ સ્થાનિક ચૂંટણીને લઈને વાતાવરણ ગરમાયુ છે તેટલુ જ ચૂંટણીમાં ઉભા રહેતા ઉમેદવારોને લઈને પણ ઉથલ પાથલ ચાલી રહી છે.  ગુજરાતમાં આગામી 21 અને 28મી ફેબ્રુઆરીએ સ્થાનિક સ્વરાજની ચૂંટણી યોજાવાની છે. 21મી ફેબ્રુઆરીએ 6 મનપાની ચૂંટણી યોજાવાની છે. જ્યારે 28મી ફેબ્રુઆરીએ નગરપાલિકા તેમજ જિલ્લા અને તાલુકા પંચાયતની ચૂંટણી યોજાવાની છે. રાજ્યની સત્તારૂઢ પાર્ટી બીજેપીએ આ વખતે ચૂંટણી ઉમેદવારોને પસંદ કરવામા ઘણા નિયમોના ફેરફાર કર્યા છે.  
 
આજે ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલે નગરપાલિકા અને જીલ્લા પંચાયતની ચૂંટણીના ઉમેદવારોના નામ જાહેર કરવાની જાહેરત કરી છે.  જેમા પણ એ જ નિયમોના આધારે નામ જાહેર કરાશે. ભાજપે 3 નિયમો લાગુ કર્યા છે જેમા 
 
1 60 વર્ષથી વધુ છે તેમને ટિકિટ આપી નથી. 
2  જે ઉમેદવાર 3 વાર ચૂંટાયા હોય તે પછી પાર્ટીમાંથી હોય કે પછી અપક્ષ કે અન્ય પાર્ટીનો હોય તેમને પણ ટિકિટ આપી નથી 
3 પાર્ટીના સંબંધીઓને કે સગાઓને પણ ટિકિટ આપવામાં આવી નથી. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Mother-daughter Relationship: આ પાંચ બાબતો માતા-પુત્રીના સંબંધને નબળી બનાવી શકે છે, તેમને ક્યારેય અવગણશો નહીં

હાડકા અને મસલ્સને મજબૂત બનાવશે આ 5 સીડ્સ, 30 પછી જરૂર ડાયેટમાં કરો સામેલ

Vrushabh Rashi name gujarati- વૃષભ રાશિ પરથી નામ

Ice Cream Making Tips- આ ટિપ્સ તમને ઘરે સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ બનાવવામાં મદદ કરશે

Contrast Saree Blouse: Yellow સાડી સાથે આ રંગોના કોન્ટ્રાસ્ટ બ્લાઉઝ ખૂબ જ સુંદર લાગશે, તમે પણ આ આઈડિયા લઈ શકો છો

વધુ જુઓ..

નવીનતમ

વિરાટ કોહલીની એક ભૂલથી અવનીત કૌરને કમાણીમાં 30% નો ફાયદો, 48 કલાકમાં આટલા મિલિયન ફોલોવર્સ વધ્યા

ઈંડિયન આઈડલના વિનર રહી ચુકેલા પવનદીપ રાજનનુ ભયંકર કાર એક્સીડેંટ, ફોટો આવ્યો સામે

Dil se Desi- ઉનાળામાં ફરવા લાયક સ્થળો

અનિલ કપૂરના ઘરે દુઃખનો પહાડ તૂટી પડ્યો, અભિનેતાએ પોતાની માતા ગુમાવી, હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા

'હાઉસ અરેસ્ટ' પર પીરસવામાં આવી રહેલી અશ્લીલતા પર ભડકી NCW, ઉલ્લુ એપના CEO અને એજાજ ખાનને મોકલી નોટિસ

આગળનો લેખ
Show comments