Webdunia - Bharat's app for daily news and videos

Install App

PM મોદી ગુજરાતમાં - વડાપ્રધાન આજે 4 જનસભાઓને સંબોધશે, સોમૅનાથમાં પૂજા

Webdunia
રવિવાર, 20 નવેમ્બર 2022 (12:39 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી તેમના ગુજરાત પ્રવાસના બીજા દિવસે રવિવાએ સૌરાષ્ટ્રમા ચાર જનસભાને સંબોધશે. પ્રધાનમંત્રી સવારે સોમનાર મંદિરમાં પૂજા કર્યા પછી ગીર સોમબનાથમા વેરાવળમાં રેલી સંબોધશે. 
 
તમને જણાવીએ કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રવિવારે સવારે 10.45 વાગ્યે સોમનાથ મંદિરમાં પૂજા અર્ચના કરશે. તે પછી સવારે 11 વાગ્યે વેરાવળમા રહેશે. જ્યાં એક રેલીને સંબોધશે. તે પછી બપોરે 12.45 વાગ્યે ધોરાજીમાં એક ચૂંટણી જનસભા સંબોધશે. પીએમ મોદી અમરેલીમાં બપોરે 2.30 વાગ્યે અને બોટાદનાં સાંજે 6.15 વાગ્યે સભાઓને સંબોધશે. તે પછી સાંજે ગાંધીનગર પરત આવશે અને રાત્રે રાજભવનમા આરામ કરશે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments