Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં AAP કાર્યકરો અને પોલીસ વચ્ચે ઝપાઝપી

Webdunia
બુધવાર, 23 નવેમ્બર 2022 (00:12 IST)
વિધાનસભાની ચૂંટણીના ભાગરૂપે સુરતમાં પ્રચાર જોરશોરથી ચાલી રહ્યો છે. દરમિયાન મંગળવારે અરવિંદ કેજરીવાલની સભામાં આપ અને પોલીસ વચ્ચે ઝપાઝપી ઘર્ષણના અહેવાલ મળ્યા છે. આજે કેજરીવાલે સુરતમાં રોડ શોનું આયોજન કર્યુ હતું. જો કે તેની પહેલા સિંગણપોર ચાર રસ્તા પર અરવિંદ કેજરીવાલની સભા પહેલા માથાકુટ થઈ. SMCના કર્મચારીઓએ બેનરો હટાવવતા મામલો ગરમાયો હતો.જેના પગલે પોલીસ અને આપના કાર્યકરો આમને-સામને આવી ગયા હતા.મામલો એટલો ઉગ્ર બન્યો કે ઝપાઝપીના દ્રશ્યો સર્જાયા​​​​​​​
 
 દરમિયાન મામલો બિચકતા ઝપાઝપીના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. ઉલ્લેખનીય છે કે, ગત અઠવાડિયે જ આપની ચૂંટણી સભા દરમિયાન ભાજપ અને આપના કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું. દરમિયાન બંને પક્ષો વચ્ચે પથ્થરમારો થતાં અનેક વાહનોમાં તોડફોડ થઈ હતી.
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી જોક્સ - રોજ કસરત કરો

ગોવિંદાની પત્નીને છે દારૂ પીવાનો ખૂબ શોખ, કહ્યું- મેં મારા જન્મદિવસ પર એકલી કેક કાપીને દારૂ પીઉં છું

આંધ્રપ્રદેશનું શ્રીકાલહસ્તી મંદિર દક્ષિણ ભારતના કાશી તરીકે પ્રખ્યાત છે, શિવના કર્પૂર સ્વરૂપની પૂજા કરવામાં આવે છે.

ગુજરાતી જોક્સ - ચાલ પ્રિસિપલ પાસે

ગુજરાતી જોક્સ - કીબોર્ડ

વધુ જુઓ..

નવીનતમ

Window Glass Cleaning- ઘરે બારીના કાચ કેવી રીતે સાફ કરવા? આ 4 સફાઈ હેક્સ તમારા માટે ઉપયોગી થશે

Maha Shivratri 2025 Bhog Recipes: મહાશિવરાત્રી પર ભાંગથી બનેલી આ વસ્તુઓ મહાદેવને પ્રસન્ન કરશે, તેને ઘરે બનાવો અને ભોગ તરીકે અર્પણ કરો

હવે કૂકરમાંથી પંજાબી રારા મીટ રેસીપીનો સ્વાદ આવશે , જાણો પૈસા વસુલની નોન વેજ રેસીપી

લગ્નની પહેલી રાત્રે આ કામ ન કરો, નહીં તો આખી જિંદગી પસ્તાવો કરશો

માતા બનવાની યોગ્ય ઉંમર શું છે? જાણો ગાયનેકોલોજિસ્ટનો જવાબ અને તેની પાછળનું કારણ

આગળનો લેખ
Show comments