Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલે સોમનાથમાં બિન-હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધ કરી

Webdunia
બુધવાર, 29 નવેમ્બર 2017 (17:47 IST)
કોંગ્રેસના ઉપપ્રમુખ રાહુલ ગાંધીએ આજે સોમનાથ મંદિરના દર્શને આવ્યા હતા, જ્યાં તેમણે નિયમ મુજબ બિન હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધ કરી હતી. તેમની સાથે આવેલા કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ અને વરિષ્ઠ નેતા અહેમદ પટેલના નામની પણ આ રજિસ્ટરમાં નોંધ કરવામાં આવી છે.સોમનાથ મંદિરના નિયમ અનુસાર, મંદિરમાં બિન હિન્દુઓ પણ આવીને દર્શન કરી શકે છે, પરંતુ તેમને પ્રવેશ પહેલા રજિસ્ટરમાં નોંધ કરવાની રહે છે. જે નિયમ અનુસાર રાહુલ ગાંધીએ પણ બિન હિન્દુ તરીકે રજિસ્ટરમાં નોંધ કરી હતી. સાથે જ પોતે દિલ્હીથી આવ્યાનું પણ રજિસ્ટરમાં લખવામાં આવ્યું હતું. રાહુલ ગાંધી વતી તેમના મીડિયા કોર્ડિનેટરે આ એન્ટ્રી કરી હોવાનું માનવામાં આવે છે. 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments