Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું શંકરસિંહના પુત્ર મહિન્દ્રસિંહનું રાજકિય કેરિયર ખતમ થયું ? આખરે કેમ તેમણે પિતાનો સાથ છોડ્યો?

Webdunia
સોમવાર, 27 નવેમ્બર 2017 (14:58 IST)
શંકરસિંહ વાઘેલાની સત્તા મેળવવાની લાલચ હવે પિતા પુત્ર વચ્ચે અબોલા કરી બેઠી છે. બાપુએ કોંગ્રેસમાંથી પોતાનો છેડો ફાડ્યા બાદ હવે તેમના પુત્રનું શું એ સવાલ પણ ઉભો થયો છે. બાપુના કોંગ્રેસ છોડવાના નિર્ણયથી ખુદ બાપુના દિકરા મહેન્દ્રસિંહ નારાજ હતા પણ હવે તેમની નારાજગી વધુ ઉંચાઈએ જઈ રહી છે. તેમણે આખરે સુધી ભાજપમાં જોડાવા માટે નનૈયો ભણ્યો હતો.

પોતાનો જનાધાર ખોઈ બેઠેલા બાપુના નિર્ણયો પર ખુદ મહેન્દ્ર સિંહ સંમત નહોતા. ત્યારે હવે તેમની રાજકિય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. જેમ ભાજપની છેલ્લી યાદીમાં આનંદીબેન એન્ડ કંપનીના સુપડાં સાફ થઈ ગયાં તેમ શંકરસિંહના પુત્રને પણ ટિકિટ ફાળવવામાં આવી નથી. મહેન્દ્રસિંહ ખુદ રવિવારે ભાજપના કાર્યાલય પર પહોંચ્યાં હતાં પણ ત્યાં પણ તેમનું કોઈ જ વ્યક્તિએ સાંભળ્યું હોવાનું જણાતું નથી જેથી હવે તેઓ બાપુથી નારાજ થઈને રહી ગયા છે. ત્યારે હવે આ ચૂંટણીમાં બાપુનું સ્ટેન્ડ શું હશે તે જોવું રહ્યું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments