Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું શંકરસિંહના પુત્ર મહિન્દ્રસિંહનું રાજકિય કેરિયર ખતમ થયું ? આખરે કેમ તેમણે પિતાનો સાથ છોડ્યો?

Webdunia
સોમવાર, 27 નવેમ્બર 2017 (14:58 IST)
શંકરસિંહ વાઘેલાની સત્તા મેળવવાની લાલચ હવે પિતા પુત્ર વચ્ચે અબોલા કરી બેઠી છે. બાપુએ કોંગ્રેસમાંથી પોતાનો છેડો ફાડ્યા બાદ હવે તેમના પુત્રનું શું એ સવાલ પણ ઉભો થયો છે. બાપુના કોંગ્રેસ છોડવાના નિર્ણયથી ખુદ બાપુના દિકરા મહેન્દ્રસિંહ નારાજ હતા પણ હવે તેમની નારાજગી વધુ ઉંચાઈએ જઈ રહી છે. તેમણે આખરે સુધી ભાજપમાં જોડાવા માટે નનૈયો ભણ્યો હતો.

પોતાનો જનાધાર ખોઈ બેઠેલા બાપુના નિર્ણયો પર ખુદ મહેન્દ્ર સિંહ સંમત નહોતા. ત્યારે હવે તેમની રાજકિય કારકિર્દી સમાપ્ત થઈ ગઈ હોય તેવું ચિત્ર સ્પષ્ટ પણે દેખાઈ રહ્યું છે. જેમ ભાજપની છેલ્લી યાદીમાં આનંદીબેન એન્ડ કંપનીના સુપડાં સાફ થઈ ગયાં તેમ શંકરસિંહના પુત્રને પણ ટિકિટ ફાળવવામાં આવી નથી. મહેન્દ્રસિંહ ખુદ રવિવારે ભાજપના કાર્યાલય પર પહોંચ્યાં હતાં પણ ત્યાં પણ તેમનું કોઈ જ વ્યક્તિએ સાંભળ્યું હોવાનું જણાતું નથી જેથી હવે તેઓ બાપુથી નારાજ થઈને રહી ગયા છે. ત્યારે હવે આ ચૂંટણીમાં બાપુનું સ્ટેન્ડ શું હશે તે જોવું રહ્યું.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

ગાયક સોનુ નિગમના ઘરે પોલીસ પહોંચી, મામલો કન્નડ વિવાદ સાથે જોડાયેલો છે

Cannes 2025 ફેસ્ટિવલમાં ભાવુક થઈ Jacqueline Fernandez

હનીમૂન ટૂર પેકેજની સુવિધાઓ વિશે સાંભળીને તમારા પતિ પણ ખુશ થશે, બજેટ પણ સારું છે

અમિતાભ બચ્ચનની નાતિન નવ્યા નવેલી ચંદાએ બતાવી કોલેજ લાઈફની ઝલક, લખ્યુ - કૈપસ જે ઘરમાં બદલાય ગયુ

પત્ની જેનેલિયાએ આમિર ખાન સાથે બનાવી જોડી, ટ્રેલર જોયા પછી ખુશીથી ઉછળ્યા રિતેશ દેશમુખ, આ રીતે કર્યા વખાણ

આગળનો લેખ
Show comments