Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં કોંગ્રેસના ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યાં, સમર્થકોએ જય સરદારના નારા લગાવ્યા

Webdunia
મંગળવાર, 21 નવેમ્બર 2017 (13:17 IST)
વિધાનસભાની પહેલાં તબક્કાની ચૂંટણીનું ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. ત્યારે ઉમેદવારો  ફોર્મ ભરવા પહોંચી રહ્યા છે. કોંગ્રેસના ઉમેદવારોએ વરાછામાં સમર્થકો સાથે જંગી રેલી કાઢી હતી. જેમાં સમર્થકો જય સરદાર લખેલી ટોપી પહેરી જોડાયા હતા. અને જય સરદારના  નારા લાગ્યા હતા. વરાછા ખાતે કોંગ્રેસના ઉમેદવાર દિનેશ કાછડિયા અને ધીરુ ગજેરાએ સમર્થકો સાથે જંગી રેલી કાઢી ઉમેદવારી નોંધાવવા નીકળ્યા છે. જેમાં મોટી સંખ્યામાં સમર્થકો જય સરદાર લખેલી ટોપી પહેરી જોડાયા છે. 

પાટીદારના વિસ્તાર ગણાતા વરાછા, કામરેજમાં જો કોઇ નબળા ઉમેદવારને આગળ કરવામાં આવે તો તેની અસર સૌરાષ્ટ્રની બેઠક પર થઇ શકે તેવી શંકા રવિવારે સર્જાયેલી ખટરાગ બાદ કોગ્રેંસમાં વહેતી બની હતી. સૌરાષ્ટ્રના ભાવનગર,અમરેલી જુનાગઢ સહિતના અનેક વિસ્તારના સુરતના ઘણાં લોકો વસવાટ કરે છે.અને જો આ બંન્ને બેઠક પર કોગ્રેંસ દ્વારા નબળાં ઉમેદવારો ઉતારવામાં આવે તો તેનો લાભ ભાજપને થાય તેમ છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

પરણિત યુવકે 7 રાજ્યોમાં 15 મહિલાઓ સાથે લગ્ન કર્યા, ખાનગી ફોટા બતાવીને બ્લેકમેલ કરતો હતો

કર્ણાટકમાં ઈદ મિલાદ ઉન નબી પર હિંસા ફાટી નીકળી, VHP અને બજરંગ દળના લોકો રસ્તા પર ઉતરી આવ્યા.

જ્યારે લોકો કહેશે કે તેઓ ઈમાનદાર છે ત્યારે જ બનીશ હુ મુખ્યમંત્રી - અરવિંદ કેજરીવાલ

યુપીમાં કલમ 163 લાગુ! 15 સપ્ટેમ્બરથી 13 નવેમ્બર સુધી આ વસ્તુઓ પર પ્રતિબંધ રહેશે

દિલ્હીમાં ડેન્ગ્યુનો કહેર, 2 લોકોના મોત, 260 મેલેરિયા અને 32 ચિકનગુનિયાના કેસ નોંધાયા

આગળનો લેખ
Show comments