Webdunia - Bharat's app for daily news and videos

Install App

'ચાય પર ચર્ચા' માં ગુજરાતના BJP સાંસદ સભ્યોને બોલ્યા પીએમ મોદી - ઝૂંપડીમાં રાત વીતાવો

Webdunia
શુક્રવાર, 24 માર્ચ 2017 (15:34 IST)
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ઉત્તરપ્રદેશમાં બીજેપીની શાનદાર જીત પછી હવે ગુજરાત વિધાનસભા ચૂંટણીની તૈયારીઓની તરફ ફોક્સ કરી રહ્યા છે. તેમણે શુક્રવારની સવારે ગુજરાતના બધા બીજેપી સાંસદોને નાસ્તા પર બોલાવ્યા અને અનેક સલાહ આપી. 
 
રિપોર્ટ્ છે કે પીએમ મોદીએ ગુજરાત ચૂંટણીને ધ્યાનમાં રાખતા સાંસદોને અત્યારથી તૈયારીઓમાં લાગવાની સલાહ આપી છે. પ્રધાનમંત્રીએ સાંસદોને ગરીબોને મળવા અને તેમની સાથે ઝૂંપડીમાં રાત વિતાવવાનું કહ્યુ છે.  તેમણે સાંસદોને ગરીબોની સમસ્યાઓને જાણવાનો આદેશ આપ્યો છે. 
 
પીએમ મોદીના સરકારી રહેઠાણ 7 લોક કલ્યાણ માર્ગ પર થયેલ આ બેઠકમાં તેમણે ગુજરાતના બીજેપી સાંસદોને કહ્યુ છે, તમે તમારા સંસદીય ક્ષેત્રમાં જાવ અને વિકાસના કાર્ય આગળ વધારો.  પ્રદેશની ગરીબ જંનતા સાથે જોડાયેલ અને તેમની પરેશાનીને દૂર કરવામાં મદદ કરો. 
 
ઉલ્લેખનીય છે કે ગુરૂવારે પ્રધાનમંત્રીએ ઉત્તર પ્રદેશમાં પાર્ટીની શાનદાર જીત પછી રાજ્યના બધા બીજેપી સાંસદોને શુભેચ્છા 
 આપવા માટે ચા પર બોલાવ્યા હતા અને અનેક સલાહ પણ આપી હતી. 
 
વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments