Festival Posters

મરી પણ ગયો તો પણ જીત મારી જ થશે.. હાર્દિક પટેલ

Webdunia
મંગળવાર, 28 નવેમ્બર 2017 (14:47 IST)
પાટીદાર આંદોલનના નેતા હાર્દિક પટેલે કોંગ્રેસન હાથ પકડીને ભાજપા માટે થોડી મુશ્કેલી તો ઉભી કરી દીધી છે. જે રીતે તેમણે ટ્વિટ કર્યુ છે તેને જોઈને લાગે છે કે તેઓ પોતાની જીત અને રાજનીતિક ભવિષ્યને લઈને શંકામાં છે. 
 
હાર્દિકે એક ટ્વીટ કરીને કહ્યુ કે હુ આજની આ ક્રાંતિનો અભિમન્યુ છુ. ઘેરાઈને મરી પણ જઉ તો પણ્ણ મારી જીત થશે. હુ ક્યારેય આંદોલનમાંથી જુદો નથી થઈ શકતો.. 
 
પટેલના આ ટ્વીટના જવાબમાં સતેન્દ્ર શર્મા નામના વ્યક્તિએ લખ્યુ કે ચા વેચીશ પણ દેશ નહી.. મોદીજીના ભાષણની આ એક સિંગલ લાઈન ગુજરાતમાં કોંગ્રેસના તાબૂતમાં એક ખીલી ઠોકવા માટે પુરતો છે. સ્વાતિ નામની ટ્વિટર હેંડલ પરથી લખવામાં આવ્યુ છે કે તમારી લાઈન સુધારો. તમે અભિમન્યુ નથી રાખી સાવંત છો.. બદનામ થશો તો શુ.... નામ તો થશે.. 
 
એક અન્ય ટ્વિટમાં હાર્દિકે લખ્યુ કે ગાયની હત્યાનો કોઈને અધિકાર નથી. ગાયની હત્યાના નામ પર કોઈનો જીવ લેવો પણ પાપ છે. જેને ગાયની હત્યા કરી છે તેને જેલમાં નાખો અને જેને ગાયના નામ પર કોઈ બીજાની હત્યા કરી છે તેને પણ.. 

<

मैं आज की इस क्रांति का अभिमन्यु हूं लेकिन घिरकर मर भी जाऊंगा तो भी मेरी जीत होगी, मैं कभी आंदोलन से अलग नही हो सकता: @DrKumarVishwas pic.twitter.com/V0QCb8pC9m

— Hardik Patel (@HardikPatel_) November 27, 2017 >
ભાજપા અને આરએસએસ પર નિશાન સાધતા હાર્દિકે કહ્યુ કે નાગપુર અને સત્તામાં બેસેલા લોકો કહી રહ્યા છે કે 50 ટકાથી વધુ અનામત નથી આપી શકાતુ. જ્યારે કે સંવિધાનમાં આવુ ક્યાય નથી લખ્યુ. 

હાર્દિક અંગે ગુજરાતની જનતા અને વિશેષ કરીને પાટીદારો શુ વિચારે છે એ ખબર નથી પણ ભારતના લોકો હાર્દિકથી ખૂબ નારાજ છે.. એનો અહેસાસ તો હાર્દિકના આ ટ્વિટ પર આવેલા રીટ્વીટ પરથી જ જાણી શકાય છે. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગુજરાતી નિબંધ - સમાજમાં કન્યા કેળવણીનું મહત્વ / દિકરી ભણાવો:, દીકરી બચાવો

શું રાત્રે મોડે સુધી સૂવાથી વજન ઘટાડવું થઈ જાય છે મુશ્કેલ ? જાણો શું કહે છે વિશેષજ્ઞ

Bodh varta- ઘમંડી ઉંદર

Maha Shivratri food Recipes- શિવરાત્રીના ઉપવાસ પર અજમાવો આ વાનગીઓ

Health Tips: કોલેસ્ટ્રોલ લેવલ્સને કંટ્રોલમાં રાખવા માટે ડાયેટમાં કરો આ 5 ફેરફાર

વધુ જુઓ..

નવીનતમ

માય બેબી... વેલેંટાઈન ડે પર ભેટમાં હેલીકોપ્ટર, મહાઠગ સુકેશ ચંદ્રશેખર ફરી લખી જૈકલીનને પ્રેમ ભરી ચિઠ્ઠી

'રામાયણ'ના નિર્માતા રામાનંદ સાગરના પુત્ર આનંદ સાગરનું નિધન; મુંબઈમાં કરવામાં આવ્યા અંતિમ સંસ્કાર

તાજમહેલની મુલાકાત લેવા માટે શ્રેષ્ઠ મહિનો કયો છે? અહીં વિદેશીઓની પણ ભીડ હોય છે

ગુજરાતી જોક્સ - ડાળી સાથે તોડી નાખ્યું.

Nageshwar jyotirling Mandir - નાગેશ્વર જ્યોતિર્લિંગ મંદિર

આગળનો લેખ
Show comments