Webdunia - Bharat's app for daily news and videos

Install App

રાહુલ ગાંધી પહોંચ્યા પોરબંદર, કીર્તિ મંદિરથી કર્યો ચુંટણી પ્રચારનો પ્રારંભ

Webdunia
શુક્રવાર, 24 નવેમ્બર 2017 (12:28 IST)
ગુજરાત વિધાનસભાની ચુંટણીને હાલ ગણતરીના દિવસો બાકી છે. તમામ રાજકીય પાર્ટીઓ દ્વારા પ્રચાર-પ્રસાર માટે અલગ અલગ કરતબો અપનાવવામાં આવી રહ્યા છે. ત્યારે કોંગ્રસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી આજથી મિશન ગુજરાતના ભાગરૂપે પોરબંદર પહોચ્યા છે. રાહુલ ગાંધીએ ચુંટણી પ્રચારનો પ્રારંભ મહાત્મા ગાંધીના જન્મસ્થળ કીર્તિ મંદિરથી કર્યો હતો.આ મુલાકાત દરમિયાન રાહુલ ગાંધી દલિત સમુદાય દ્વારા બનાવવામાં આવેલા ધ્વજને પણ સ્વીકારશે. તેમજ દલિત શક્તિ કેન્દ્રની પણ મુલાકાત લેશે. આ ઉપરાંત તેઓ માછીમારો સાથે સંવાદ કરશે. ત્યારબાદ સાણંદ અને અમદાવાદની મુલાકાત લેશે. શનિવારે રાહુલ ગાંધી ગાંધીનગર, અરાવલી, મહીસાગર અને દાહોદ જીલ્લાના ગામો તેમજ વિસ્તારોની મુલાકાત લેશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments