Webdunia - Bharat's app for daily news and videos

Install App

કોંગ્રેસ અને એનસીપીનું ગઠબંધન નહીં, હવે અલગથી ચૂંટણી લડશે

Webdunia
સોમવાર, 20 નવેમ્બર 2017 (12:47 IST)
કોંગ્રેસ અને નેશનાલીસ્ટ કોંગ્રેસ પાર્ટી(એનસીપી) વચ્ચેનું ચૂંટણી ગઠબંધન સધાઇ શક્યું નહોતું,શનિવારે મોડી રાત સુધી કોંગ્રેસ અને એનસીપીના સીનીયર નેતાઓ સાથે ચર્ચાઓનો દોર ચાલ્યો હતો પરંતું સીટોની વહેંચણીને લઇને મડાગાંઠ પડતા આ ગઠબંધન તુટી ગયું છે. એનસીપીના પ્રફુલ્લ પટેલે મીડીયા સાથેની વાતમાં જણાવ્યું હતું કે ગુજરાતમાં ભાજપને હરાવવા માટે તમામ તાકાતે એકઠી થવાની જરૂર હતી પરંતું તે શક્ય બન્યું હતું.કોંગ્રેસ સાથેનું ગઠબંધન શક્ય બન્યું નથી અને હવે અમે એકલા હાથે ચૂંટણી લડીશું. એનસીપીએ ગુજરાતમાં 100થી વધારે સીટો પર ચૂંટણી લડવાની જાહેરાત કરી હતી.એનસીપી તમામ 182 સીટો પર પણ ચૂંટણી લડે તેવી શક્યતા પણ છે

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

શેરબજારમાં તેજી, સેંસેક્સ 84000 અને નિફ્ટી 25700 ને પાર, આ શેરના ભાવ એકદમ ઉછળ્યા

શોપિંગ મોલના એન્ટ્રી ગેટ પર ભારતીય નાગરિકે કર્યું શૌચ, સિંગાપોરની કોર્ટે આપી આકરી સજા

તિરુપતિના લાડુમાં ચરબી, CM નાયડુના આરોપો સામે YSRCP પહોંચી હાઈકોર્ટ, જાણો બેંચે શું આપ્યો જવાબ?

'બેપનાહ પ્યાર હૈ આજા...' ગીત પર રીલ બનાવી રહી હતી, પછી જે થયું તેણે બધાને ચોંકાવી દીધા. વિડિઓ જુઓ

આગળનો લેખ
Show comments