Webdunia - Bharat's app for daily news and videos

Install App

સુરતમાં અપક્ષ ઉમેદવારનો અનોખો પ્રચાર ગંગાજળ આપી વિજય બનાવવા અપીલ

Webdunia
ગુરુવાર, 30 નવેમ્બર 2017 (13:12 IST)
ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પોતાના મતદારને રીઝવવા  સુરતના ચોર્યાસી વિધાનસભા અપક્ષના ઉમેદવારે  ગંગાજળ આપી મા ગંગાને યાદ કરી પવિત્ર મનથી મત આપી વિજય બનાવવા અપીલ કરી છે.  ઇલેક્શન દરમિયાન ઉમેદવારો પોતાના મતદારોને મનાવવા માટે સામ, દામ અને દંડનો ઉપયોગ કરતા નજરે પડે છે. ત્યારે સુરતના પાંડેસરા વડોદ ગામ વિસ્તારમાં અજય ચૌધરી લોકોના ઘરે ઘરે જઈ પ્રચાર દરમિયાન પવિત્ર ગંગાજળ આપી મતદાન અપીલ કરતા નજરે પડ્યા હતા.

લોકોને પવિત્ર ગંગાજળ આપી મા ગંગાની શપથ અપાવવામાં આવી કે, પવિત્ર મનથી અને પવિત્રતાથી મતદાન કરીશું. અને તેમને સારા મતોથી વિજય બનાવશું.સુરતના ચોર્યાસી વિધાનસભા વિસ્તારમાં અપક્ષ ઉમેદવાર તરીકે અજય ચૌધરીએ ઉમેદવારી કરી છે. મૂળ બિહારના અને સુરત ભારતીય જનતા પાર્ટીમાં અગાઉ શહેર મહામંત્રી રહી ચૂક્યા છે.  અજય ચૌધરીએ જણાવ્યું હતું કે, હાલના ધારાસભ્યને લઈ પણ સવાલો ઉભા થયા છે. સ્થાનિકોને પડતી મુશ્કેલીઓમાં કોઈ પણ રીતે મદદરૂપ થયા નથી. અત્યાર સુધી ભાજપના સમર્થન કરતા હિન્દી ભાષી સમાજના લોકો ગંગાજળ લઈ શપથ લીધી તેમનો પવિત્ર મત આપી બહુમતીથી વિજય બનાવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments