Webdunia - Bharat's app for daily news and videos

Install App

ભ્રષ્ટાચાર 500 અને 1000ની નોટના બદલે હવે 2,000ની નોટથી થાય છે - ચિદમ્બરમ્

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2017 (13:35 IST)
નોટબંધી ભારતીય અર્થતંત્ર પર કુઠારાઘાત સાબિત થયો છે અને જીએસટીનો જે સ્વરૂપમાં અમલ થયો છે તેને જીએસટી ગણી જ ના શકાય એમ અમદાવાદની મુલાકાતે આવેલા ભૂતપૂર્વ કેન્દ્રીય નાણાંમંત્રી પી. ચિદમ્બરમે જણાવ્યું હતું. તેમણે કહ્યું હતું કે નોકરીઓનું સર્જન થવાના બદલે નોકરીઓ ઘટી રહી છે તેથી યુવાનોમાં આક્રોશ છે અને તેના કારણે યુવા આંદોલનકારીઓને સાંભળવા લોકો એકઠાં થાય છે. ગુજરાતનો વૃદ્ધિદર છેલ્લાં ચાર વર્ષથી ઘટીને તળિયે પહોંચ્યો હોવાના આંકડા પણ તેમણે આપ્યાં હતા.

ચિદમ્બરમનું વક્તવ્ય દરમિયાન ચેમ્બરના ઉપપ્રમુખ જયેન્દ્ર તન્ના તથા સેક્રેટરી અનિલ સંઘવી અને ટ્રેઝરર પ્રતાપ ચંદન ઉપસ્થિત હતા પરંતુ ચેમ્બરના પ્રમુખ શૈલેષ પટવારી તથા જૈમિન વસા તેમાં ઉપસ્થિત રહ્યા નહોતા. બિપીનભાઇ પટેલે સ્વાગત પ્રવચનમાં કહ્યું હતું કે સરકારે ચેમ્બરના હોદ્દેદારોને આ કાર્યક્રમના આયોજન બદલ ખખડાવ્યા હોવાથી તેઓ અહીં હાજર રહેતાં પણ ડરે છે.alt148 જોકે, આ અંગે ચેમ્બરના પ્રમુખ શૈલેષ પટવારીને પૂછતાં તેમણે કહ્યું હતું કે, alt147ચેમ્બરમાં બુધવારે ઝિમ્બાબ્વેથી ડેલિગેશન આવી રહ્યું છે તેના અંગે ઇન્ડસ્ટ્રીઝ કમિશનર સાથે બેઠકમાં અમારે જવાનું થયું હતું

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments