Webdunia - Bharat's app for daily news and videos

Install App

શું કહી રહ્યા છે ગુજરાત ચૂંટણીના સિતારા

Webdunia
ગુરુવાર, 14 ડિસેમ્બર 2017 (18:25 IST)
ગુજરાતમાં ચૂંટણી પૂરા થઈ ગયા છે પણ હવે વાટ જોઈ રહ્યા છે 18 ડિસેમ્બરની તો આ વિષય પર જ્યોતિષાચાર્ય ડા. પ્રણયમ એમ પાઠક જણાવી રહ્યા છે કે 26 ઓક્ટોબરથી 6 એપ્રિલ 2018 સુધી મૂળ નક્ષત્રમાં માર્ગી થઈ ગોચર કરતા શનિ છે અને મકર રાશિમાં સ્થિત મૂળ નક્ષત્રના સ્વામી કેતુ ભાજપને હિમાચલ અને 
ગુજરાતમાં ચૂંટણી વિજયના સંકેત આપી રહ્યા છે. 
કેતુ ધ્વજનો કરાક હોય છે. અમે ધ્વજ કારક ગ્રહના ક્ષેત્રમાં શનિનો ગોચર, ધર્મધ્વજ ઉઠાવનારી રાજનીતિક પાર્ટીને વિજય અપાવી શકે છે. વર્તમાનમાં ભગવાન ધ્વજ કે ધર્મ આધારિત કે પંચ રંગી ધ્વજ લગાવશે તેને શનિ-કેતુનો ખાસ આશીર્વાદ પ્રાપ્ત થઈ શકે છે. 18 ડિસેમ્બરને પરિણામ વાળા દિવસે ગોચર કુંડળી મુજબ 
ગુરૂની ધનુ રાશિમાં સૂર્ય ચંદ્ર શનિ પણ ભાજપને બહુમત અપાવી શકે છ

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story- તોફાની વાનર

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

નવીનતમ

Atishi marlena: આતિશી બન્યા દિલ્હીના સૌથી યુવા સીએમ, મળ્યા પાંચ કેબિનેટ મંત્રી

રાજકોટઃ વધતા જતા દેવાના કારણે એક પરિવારે સામૂહિક આપઘાતનો કર્યો પ્રયાસ

AMUL એ નિવેદન રજુ કરીને કહ્યુ કે અમૂલ ઘી છેલ્લા 50 વર્ષોથી વધુ લાંબા સમયથી ભારતીય ઘરોમાં એક વિશ્વસનીય બ્રાંડ બનેલુ છે.

મહારાષ્ટ્ર - બાળક ન થવાથી પરેશાન કપલે ફાંસી લગાવીને આપ્યો જીવ, એપાર્ટમેંટમાં લટકેલી મળી લાશ

સૂરત પાસે ટ્રેન ઉથલવાની કોશિશ, ટ્રેક પર લાગેલી ફિશ પ્લેટ અને ચાવીઓ ખોલીને ફેંકી

આગળનો લેખ
Show comments