Webdunia - Bharat's app for daily news and videos

Install App

Kids World - તારા કેમ ટમટમે છે ?

Webdunia
પ્રિય બાળકો,

આકાશમાં ઝગમગતા તારાને જોઈને તમને એવુ લાગે છે કે જાણે તેઓ સતત નથી ચમકતા. ક્ષણ ક્ષણવારે ઝબકવુ બંધ કરી દે છે. પરંતુ આવુ હોતુ નથી.

તારા કાયમ સતત એક જેવા ચમકતા રહે છે. વાત એમ છે કે તારામાંથી નીકળતી રોશની આપણી આંખો સુધી પહોંચતા પહેલા વાયુમંડળમાં આવતા અવરોધોનો સામનો કરવો પડે છે.

તેથી તેમની રોશની રસ્તામાં વિચલિત થતી રહે છે, સીધી આપણા સુધી નથી પહોંચી શકતી, કારણ કે વાયુમંડળની હવાની ઘણી ચલાયમાન પરત હોય છે. આ પરત તારાની રોશનીને રસ્તામાં બદલતી રહે છે. જેના ફળસ્વરૂપ તેમની રોશની આપણી નજરથી ક્યારેક અદ્રશ્ય અને પ્રગટ થતી રહે છે. તેથી તારા ઝગમગતા દેખાય છે.

આનો આનંદ એ સમયે વધી જાય છે જ્યારે અંધારી રાતમાં સ્વચ્છ આકાશમાં હજારો, લાખો, કરોડોની સંખ્યામાં ટમટમતા ઝગમગતા તારા એક એવી અદ્દભૂત દુનિયાનું દ્રશ્ય રજૂ કરે છે જેના આરંભ કે અંતની જાણ જ થતી નથી.

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments