Festival Posters

Taj Mahal - સફેદ માર્બલથી નહી પણ લાલ ઈંટથી બનેલું છે આ Taj mahal

Webdunia
સોમવાર, 24 ફેબ્રુઆરી 2020 (16:37 IST)
આગરાનો તાજમહલના વિશે તો બધા જાણતા હશો જેને શાહજહાંએ તેમની પત્ની મુમતાજ માટે બનાવ્યું હતું. આજે અમે તમને એવી જ ઈમારત વિશે જણાવીશ જે જોવામાં એકદમ તાજ મહલ જેવી જ છે પણ તેનું રંગ લાલ છે. આ તાજમહલને દીકરાઓએ તેમની માંની ઈચ્છા પૂરી કરવા માટે બનાવાયું હતું. 
 
આ ઈમારતને ભારત પહેલો ઈંગ્લિશ મેન એટલે કે યૂરોપિયન ખેતાબ મળ્યું છે. આ લાલ તાજમહલ આગરામાં દીવાની ચૌરાહા પાસે સ્થિત રોમન કેથલિક ક્બ્રિસ્તાનના અંદર છે. આ ઈમારતની અંદર જવા માટે કોઈ ટિક્ટ નહી લાગતી તાજમહલની રીતે આ ઈમારતની સ્ટોરી પણ ખૂબ રોચક છે. 
 
આ તાજમહલનો નિર્માણ સિપહસાલાર જૉન વિલિયમને વિધવા પત્ની એ તેમના દીકરાની મદદથી કરાવ્યું. જાન હીસિંગ મરાઠા સરદાર મહાદજીએમહાઅજી દૌલત રાવ સિંધિયાની ફૌજમાં 1799માં આગરાના અધિકારી હતા. એક વાર એ તેમની પત્નીની સાથે તાજમહલ ફરવા આવ્યા તો તેની ખૂબસૂરતી અને મોહબ્બતની વાતથી આકર્ષિત થઈને એક-બીજાથી વાયદા કર્યા કે જેની મૌત પહેલા થશે એ બીજાની યાદમાં તાજમહલ બનાવાશે. એમજ જૉન વિલિયમની મૃત્યું પછી પત્નીને તેમના દીકરાની સાથે મળીને આ તાજમહલનો નિર્માણ કરાવાયું. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

આગામી 72 કલાક સુધી, આકાશમાંથી આફતનો વરસાદ થશે! આ રાજ્યો તોફાન, વરસાદ અને કરાથી પ્રભાવિત થશે.

US-Israel Iran War- આજે રાત્રે ડોનાલ્ડ ટ્રમ્પની પ્રેસ કોન્ફરન્સ, દુનિયા જોઈ રહી છે

આ 6 કરોડ ગુજરાતીઓનુ અપમાન, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખરગેના નિવેદન પર બોલ્યા CM ભૂપેન્દ્ર પટેલ

પતિએ તેની પત્ની કરતાં તેની ભાભીની વાત પર વધુ ધ્યાન આપ્યું. પછી એક દિવસ, પત્ની ગુસ્સે થઈ ગઈ અને તેના માતાપિતાના ઘરે ગઈ, ત્યારબાદ

16 વર્ષના સગીર સાથે પરિણિત મહિલાએ કર્યુ ગંદુ કામ, હોટલમાં બોલાવીને બનાવ્યા સંબંધ, ઈસ્ટાગ્રામ પરથી દોસ્તી, જાણો સમગ્ર મામલો

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang- આજનુ પંચાગ - 7 એપ્રિલ

April 2026 Vivah Muhurat- એપ્રિલમાં આ દિવસે શહેનાઈ વાગવાનું શરૂ થશે; લગ્ન માટે આ 9 શુભ લગ્ન મુહૂર્ત છે

Somwar Na Upay: પૈસાની નથી થતી બચત કે પછી કરિયર સંબંધિત સમસ્યાઓથી છો પરેશાન, સોમવારે કરશો આ ઉપાય તો દરેક સમસ્યા થશે દૂર

Aaj nu panchang- આજનુ પંચાગ - 6 એપ્રિલ

Vikata Sankashti Chaturthi Upay : વિકટ સંકષ્ટી ચતુર્થીનો શુભ સંયોગ, રવિવારે કરો આ ખાસ ઉપાય, ગણપતિના આશીર્વાદથી દરેક કાર્યમાં મળશે સફળતા

આગળનો લેખ
Show comments