Webdunia - Bharat's app for daily news and videos

Install App

Pariksha pe charcha 2022- પીએમ મોદી સાથે પરીક્ષા પર ચર્ચામાં ભાગ લેવા માટે જાણો ક્યારેથી શરૂ થશે રજીસ્ટ્રેશન અને ક્યારે સુધી ચાલશે

Webdunia
સોમવાર, 27 ડિસેમ્બર 2021 (13:07 IST)
પીએમ મોદીની સાથે પરીક્ષા પર ચર્ચા માટે મંગળવારથી રજિસ્ટ્રેશન શરૂ થઈ જશે. 20 જાન્યુઆરી સુધી ખુલ્લો રહેશે. અત્યારે પરીક્ષા પર ચર્ચાની તારીખ નક્કી નથી થઈ છે. પણ માનવામાં આવી રહ્યુ છે કે આ ફેબ્રુઆરી સુધીમાં થઈ શકે છે. મની કી બાત કાર્યક્રમમાં પીએમએ મન કી બાત માટે રજીસ્ટ્રેશન શરૂ થવાની જાણકારી આપતા કહ્યુ કે (MyGov.in) માઈગોવડાઈટન પર તેન કરાઈ રહ્યુ છે. તેણે વિદ્યાર્થીઓ, પાલક અને શિક્ષકોથી મોટી સંખ્યામાં રજીસ્ટ્રેશન કરવાની અપીલ કરતા જણાવ્યુ એ તેના માટે ઑનલાઈન કંપીટીશન પણ શરૂ કરાશે. 
 
 
પીએમ મોદીએ રેડિયો પરના તેમના કાર્યક્રમ 'મન કી બાત'માં કહ્યું કે આ વર્ષે પણ હું પરીક્ષાઓ પહેલા વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરવાની યોજના બનાવી રહ્યો છું. આ કાર્યક્રમમાં ભાગ લેવા માટે, રજીસ્ટ્રેશન 28મી ડિસેમ્બરથી MyGov.in (MyGov.in) પર શરૂ થશે. વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો આ કાર્યક્રમમાં તેમના સૂચનો આપવા માટે 28 ડિસેમ્બરથી 20 જાન્યુઆરી 2022 સુધી પોતાની નોંધણી કરાવી શકે છે. આ માટે ધોરણ 9 થી 12 ના વિદ્યાર્થીઓ, વાલીઓ અને શિક્ષકો માટે ઓનલાઈન સ્પર્ધાનું પણ આયોજન કરવામાં આવશે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ભારે વરસાદથી તબાહી, થોડી જ સેકન્ડોમાં ઘર જમીનદોસ્ત; ભયાનક વિડિઓ જુઓ

EV Scooter ખરીદતા પહેલા વાંચો, કંઈ બેટરી આપે છે સૌથી વધુ રેંજ ? જાણો 5 પ્રકારની EV બેટરીઓમા અંતર

કેરળમાં ભારે વરસાદે તબાહી મચાવી! 3 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ અને 6 જિલ્લામાં યલો એલર્ટ જારી, ઘણી જગ્યાએ વૃક્ષો ધરાશાયી

ઈરાન પર અમેરિકાના બે દિવસીય હુમલામાં 14 ના મોત, 78 ઘાયલ

આજે સોના અને ચાંદીના ભાવમાં ઘટાડો થયો, ચાંદી 2 લાખ રૂપિયા અને સોનું 50,000 રૂપિયા સસ્તું થયું

વધુ જુઓ..

ધર્મ

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

આગળનો લેખ
Show comments