Webdunia - Bharat's app for daily news and videos

Install App

અજબ-ગજબ-અહીં છે માત્ર 40 મિનિટની રાત, સૂર્ય ક્યારેય અસ્ત થતો નથી, જાણો આ જગ્યા વિશે ચોંકાવનારી વાતો

Webdunia
મંગળવાર, 4 જાન્યુઆરી 2022 (11:05 IST)
આ આખી દુનિયા પ્રકૃતિના નિયમ પર ચાલે છે. પ્રકૃતિના જે નિયમ છે તેનાથી કઈ પણ જુદો નથી હોય છે. નક્કી સમયે દિવસ અને રાતનો હોવુ પ્રકૃયિના જ નિયમ છે. નક્કી સમય પર સૂર્ય નિકળે છે અને પછી ચંદ્રમાની દૂધિયા રોશની ધરતી પર છવાઈ જાય છે. પણ જુદા-જુદા જગ્યાઓ પર દિવસ અને રાત હોવાનો સમયનો અંતરને જોતા જ મળે છે. પૃથ્વી પર એવી ઘણી જગ્યા છે જ્યાં દિવસ લાંબુ હોય છે અને રાત નાની હોય છે. પણ એવુ એક દેશ છે જ્યાં ક્યારેય રાત હોતી નથી. રાત હોય તો પણ નામમાં જ હોય. તે ખૂબ જ આશ્ચર્યજનક છે કે એક દેશ એવો છે જ્યાં સૂર્ય ખૂબ જ ઓછા સમય માટે અસ્ત થાય છે, જેના કારણે ખૂબ જ ઓછા સમય માટે રાત હોય છે.
 
નોર્વેમાં ક્યારેય સૂર્ય આથમતો નથી
 
નોર્વે વિશ્વના નકશા પર યુરોપ ખંડમાં સ્થિત એક દેશ છે. તે ખંડના ઉત્તરમાં છે. ઉત્તર ધ્રુવની સૌથી નજીક હોવાને કારણે તે ખૂબ જ ઠંડો દેશ છે. આ દેશમાં બરફની ટેકરીઓ છે અને તે હિમનદીઓથી ભરેલો છે. નોર્વે એક એવો દેશ છે જેના વિશે કહેવાય છે કે અહીં દિવસ ક્યારેય સેટ થતો નથી. હા, અહીં માત્ર 40 મિનિટ માટે રાત છે, બાકીનો સમય અહીં સૂર્યપ્રકાશ છે.
 
અહીં સૂર્ય 12:43 વાગ્યે અસ્ત થાય છે અને 40 મિનિટ પછી જ ઉગે છે. અહીં રાતના દોઢ વાગ્યાની સાથે જ સવાર થઈ જાય છે. નવાઈની વાત એ છે કે આ ક્રમ એક, બે દિવસ નહીં, પરંતુ અઢી મહિના સુધી ચાલુ રહે છે. નોર્વેને 'કન્ટ્રી ઓફ મિડનાઈટ સન' તરીકે પણ ઓળખવામાં આવે છે.
 
અહીં માત્ર 40 મિનિટની રાત છે, તે ક્યારેય ડૂબતી નથી

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

નાકમાંથી લોહી વહી રહ્યું છે, છાતી પર ઈજા..., વિરોધ દરમિયાન ઘાયલ રાહુલ ગાંધીની તસવીર

આંધ્રપ્રદેશમાં COVID-19 ના વધુ એક કેસ સામે આવ્યા છે, જેનાથી ચેપગ્રસ્ત લોકોની કુલ સંખ્યા 26 થઈ ગઈ છે.

કોચિંગ ક્લાસના બહાને બોયફ્રેન્ડ સાથે હોટલ પહોંચી વિદ્યાર્થીની, પરિવારજનોએ રંગેહાથ પકડતાં થયો હાઈવોલ્ટેજ ડ્રામા

Vaibhav Suryavanshi: ''પેઢીનો સૌથી શ્રેષ્ઠ ખેલાડી બની શકે છે', વૈભવ સૂર્યવંશી અંગે સિકંદર રઝાએ BCCI ને આપ્યો મોટો સંદેશ

'12 ચીની ખલાસીઓના જીવ બચાવવાનો ઉપકાર નહી ભૂલીએ', ચીનના ઓફિસરે ભારતીય સેનાનો માન્યો આભાર

વધુ જુઓ..

ધર્મ

બાળકના જન્મ પછી સૂતક શા માટે મનાવવામાં આવે છે? જાણો પૂજા-પાઠ અને મંદિરમાં જવાના નિયમો વિશે

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જુલાઈ 2026

Gauri Vrat 2026 - ગૌરી વ્રત કરવાની રીત

માસિક દુર્ગાષ્ટમી પર કરો વિશેષ ઉપાય, કરિયર, વેપાર અને સ્વાસ્થ્ય સબંધિત સમસ્યા થશે દૂર

સોમવારે બની રહ્યા છે શુભ સંયોગ, આ દિવસે જરૂર કરો આ અચૂક ઉપાય, દૂર થશે પરેશાની

આગળનો લેખ
Show comments