Webdunia - Bharat's app for daily news and videos

Install App

International Jazz Day 2022: સંગીત પ્રેમીઓ માટે આ દિવસ ખૂબ જ ખાસ છે, જાણો શા માટે ઉજવવામાં આવે છે?

Webdunia
શનિવાર, 30 એપ્રિલ 2022 (10:32 IST)
30 એપ્રિલના રોજ સમગ્ર વિશ્વમાં જાઝ ડે ઉજવવામાં આવે છે. જાઝ પશ્ચિમી સંસ્કૃતિનું સંગીતમય સ્વરૂપ છે. જેને આખી દુનિયામાં પસંદ કરવામાં આવે છે. અમેરિકા અને દક્ષિણ આફ્રિકા જેવા દેશોમાં તેની લોકપ્રિયતા ઘણી વધારે છે. આ સંગીત શૈલીનું સૌથી મહત્વનું સાધન સેક્સોફોન છે.વર્ષ 2011માં યુનેસ્કોએ એક ખાસ દિવસને જાઝ ડે તરીકે ઉજવવાનું નક્કી કર્યું. જેનો હેતુ આ સંગીત શૈલીની વિશેષતા જણાવવાનો હતો અને તે આખા વિશ્વને એકતાના દોરમાં કેવી રીતે જોડી શકે છે તે પણ જણાવવાનો હતો.
 
જાઝ ડે પર, વિશ્વભરના તમામ સમુદાયો, શાળાઓ અને કલાકારો સાથે મળીને આ દિવસની ઉજવણી કરે છે. દર વર્ષે આ દિવસે સમગ્ર વિશ્વમાં ઉજવણીનું આયોજન કરવામાં આવે છે અને આ દિવસ સંગીત પ્રેમીઓ માટે ખાસ બની જાય છે. પરંતુ આ વર્ષે સમગ્ર વિશ્વમાં કોરોના મહામારીના ફેલાવાને કારણે તેની ઉજવણી ઓનલાઈન કરવામાં આવશે. આ કાર્યક્રમ જાઝની સત્તાવાર વેબસાઈટ પર આયોજિત કરવામાં આવશે જેમાં વિશ્વભરના કલાકારો ભાગ લેશે. એટલું જ નહીં વર્ચ્યુઅલ વર્લ્ડ પર જાઝ વિશે ફ્રી ક્લાસ પણ ચલાવવામાં આવશે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Navratri Wishes & Quotes 2024

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

આગળનો લેખ
Show comments