Webdunia - Bharat's app for daily news and videos

Install App

IAS Interview Questions: એવી કઈ વસ્તુ છે જે બોલવાથી તૂટી જાય છે?

Webdunia
શુક્રવાર, 29 જુલાઈ 2022 (13:24 IST)
યુપીએસસી ઈંટરવ્યૂહના સમયે ઉમેદવારો ખૂબ નર્સલ હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂછાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નથી શકે. દેશની સૌથી પ્રતિષ્ઠિત પરીક્ષાઅ UPSC પરીક્ષા કાઢવી વધારેપણુ યુવાઓનો સપનો હોય છે. ઉમેદવાર યુપીએસસીની પરીક્ષા કાઢવા માટે દિવસ રાત મેહનત કરે છે. જે 
 
ઉમેદવાર પરીક્ષા કાઢી લે છે તેણે ઈંટરવ્યૂહ માટે બેસવો હોય છે આ ઈંટરવ્યૂહ માટે ખૂબ નર્સ સમય હોય છે. કારણ કે ઈંટરવ્યૂહમાં ઘણા એવા સવાલ પૂચાય છે જેના જવાબ તો સરળ હોય છે પણ હમેશા ઉમેદવાર આપી નહી શકે. ઈંટરવ્યૂહમાં આઈક્યૂ લેવલના પ્રશ્ન પૂછાય છે. પ્રેજેંસ ઑફ માઈંડ જોવાય છે. UPSC Interviewમાં પૂછાતા સવાલના મળતા સવાલ અહી આપેલા છે. આ સવાલોથી તમને અંદાજો લગાવી શકો છો કે કઈ પ્રકારના સવાલ Interview માં પૂછાય છે. 
 
IAS Interview Questions:

સવાલ: એક ટ્રક ડ્રાઈવર Wrong Side પર જઈ રહ્યો હતો પણ પોલીસએ તેણે નથી રોક્યા શા માટે? 
જવાબ: ટ્રક ડ્રાઈવર પગે ચાલી રહ્યો હતો. 
 
સવાલ: ટેલીફોનના ડાયલ પેડના બધા નંબસનો ગુણિત કરતા પરિણામ આવશે? 
જવાબ: જીરો 
 
સવાલ: એવી કઈ વસ્તુ છે જે બોલવાથી તૂટી જાય છે? 
જવાબ: ખામોશી 
 
 
સવાલ: શરીરના ક્યાં ભાગ પર પરસેવુ નહી આવે છે 
જવાબ: હોંઠ 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

આગળનો લેખ
Show comments