Webdunia - Bharat's app for daily news and videos

Install App

How the rain comes- વરસાદ કેવી રીતે આવે છે

Webdunia
ગુરુવાર, 16 જૂન 2022 (15:32 IST)
આકાશમાં વાદળથી વરસતા પાણીને વરસાદ કહીએ છે. પૃથ્વીની સપાટીથી પાણી વરાળ બનીને ઉપર ઉઠે છે. અને પરત ઠંડુ થઈ પાણીના ટીંપાના રૂપમાં નીચે પડે છે. જેને અમે વરસાદ કહી છે. 
 
1. પાણીથી ભાપ બનવી 
સૂર્યની કિરણ અમારી પૃથ્વીને ગરમ કરે છે. જેનાથી પાણીના કણ ગરમ થઈ વરાળ બનીને એક બીજાથી દૂર જવા લાગે છે. આ વરાળ આટલા હળવા હોય છે કે આ ધીમે-ધીમે આકાશની તરફ વહેવા લાગે છે. ભાપ ઉપર ઉઠવાની સાથે જ ઠંડા થવા લાગે છે કારણ કે દર 100 ફીટ પર તાપમાન આશરે 5.5 ડિગ્રી ઓછુ થવા લાગે છે. 
 
2. ભાપથી વાદળ બનવું / વાદળ કેવી રીતે બને છે
પાણીના આ નાના- નાના કણ જ્યારે આપસમાં મળે છે તેને અમે વાદળ કહીએ છે આ કણ આટલા હળવા હોય છે કે આ હવામાં સરળતાથી ઉડવા લાગે છે. તેણે ધરતી પર પડવા માટે લાખો ટીંપાને મિલાવીને એક ક્રિસ્ટલ બનાવવુ હોય છે અને બરફનો આ ક્રિસ્ટલ બનાવા માટે તેને કોઈ કઠણ વસ્તુની જરૂર હોય છે. તેના માટે ધરતીથી આવતા નાના-નાના કણ, અવકાશમાંથી આવતા સૂક્ષ્મજીવો અને માઇક્રોમીટર રાઈટસનો ઉપયોગ કરવામાં આવે છે.
 
શું તમે જાણો છો દર સમયે આકાશમાં લાખો- કરોડો ટન પાણી છે. જો આ પાણી એક સાથે ધરતી પર પડી જાય તો આખા સમુદ્ર અને જમીનને એક મીટર પાણીથી ઢાકી શકે છે. 
 
સૌથી વધારે વરસાદ ક્યાં પડે છે
દુનિયાભરના લોકો સૌથી વધુ વરસાદનો બીજો મતલબ જ ચેરાપુંજી સમજે છે. ચેરાપુંજીમાં વધુ વરસાદનું મુખ્ય કારણ છે ત્યાની હરિયાળી. ત્યાં દર વર્ષે 11619 મીમી જેટલો વાર્ષિક વરસાદ પડે છે. આ વિસ્તાર પણ પહાડી છે. અહી જુલાઈ 1861માં 366 ઇંચ વરસાદ નોધાયો હતો. ચેરાપુંજીમાં સૌથી વધુ વરસાદ અત્યાર સુધીમાં 1 ઓગસ્ટ 1860 થી 31 જુલાઈ 1861ના એક વર્ષમાં 26461 મીમી એટલે કે 1042 ઇંચ વરસાદ નોધાયો હતો. આ વરસાદ પર થયેલા એક અહેવાલે જણાવ્યું હતું કે આ વરસાદ દુનિયામાં સૌથી વધુ વરસાદ ગણાવી શકાય. કારણ કે આટલો વરસાદ તે સમય પહેલા ક્યારેય પડ્યો ન હતો.
 
સૌથી ઓછી વરસાદ ક્યાં પડે છે
ધરતી પર સૌથી ઓછી વરસાદ વાળો વિસ્તાર પેરૂ અને ચિલ્લી છે જે અટકામા રણની અંદર છે. આ તટીય રણ 600 મીલ લાંબુ છે. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Sankashti Chaturthi Upay: સંકષ્ટી ચતુર્થીના દિવસે ભગવાન ગણેશના આ મંત્રોનો કરો જાપ, દરેક અવરોધ થશે દૂર અને ધનથી ભરાય જશે તમારી તિજોરી

પ્રસાદને બદલે ખાઈ લીધી અશુદ્ધ વસ્તુ ? તો જાણો આ પાપમાંથી મુક્તિ કેવી રીતે મળશે? આ રીતે કરો શુદ્ધીકરણ

Hanuman Chalisa Lyrics in Gujarati: હનુમાન ચાલીસાનો કરો પાઠ, બજરંગબલીના તમને મળશે વિશેષ આશીર્વાદ

600 બ્રાહ્મણોની ટીમ, 300 વર્ષથી બદલાઈ નથી લાડુ બનાવવાની રીત, 320 રૂપિયાના ચક્કરમાં તિરુપતિ બાલાજીમાં થયું અનર્થ

Navratri Wishes & Quotes 2024

આગળનો લેખ
Show comments