Webdunia - Bharat's app for daily news and videos

Install App

Constitution of India- ભારતનું બંધારણ

Webdunia
બુધવાર, 26 નવેમ્બર 2025 (08:40 IST)
constitution of India ભારતનું બંધારણ એ ભારતનો સર્વોચ્ચ કાયદો છે જે 26 નવેમ્બર 1949 ના રોજ બંધારણ સભા દ્વારા પસાર કરવામાં આવ્યો હતો અને 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યો હતો. આ દિવસ (26 નવેમ્બર)ને ભારતના બંધારણ દિવસ તરીકે જાહેર કરવામાં આવ્યો છે. જ્યારે 26મી જાન્યુઆરીને ભારતમાં ગણતંત્ર દિવસ તરીકે ઉજવવામાં આવે છે.
 
ભારતનું બંધારણ કોણે લખ્યું
29 ઓગસ્ટ, 1949ના રોજ કાયમી બંધારણની રચના માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરના નેતૃત્વ હેઠળ એક સમિતિ રચાઈ. 

ALSO READ: Republic day- ગણતંત્ર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે
બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા
ભારતીય બંધારણનો અંતિમ મુસદ્દો રજૂ કરતા પ્રારૂપ સમિતિના અધ્યક્ષ ડો. બાબાસાહેબ આંબેડકર.
 
બંધારણ સભાના સભ્યો ના નામ
14 અને 15 ઓગસ્ટ, 1949 ના રોજ યોજાયેલી ભારતની બંધારણ સભાના મધ્યરાત્રિ સત્ર દરમિયાન શપથ લઈ રહેલા જવાહરલાલ નહેરુ અને અન્ય સભ્યો
 
ALSO READ: માતૃપ્રેમ નિબંધ ગુજરાતી ધોરણ 6
ભારતનું બંધારણ કેટલા સમયમાં પૂર્ણ થયું હતું ?
ભારતની બંધારણ સભાએ 26 નવેમ્બર, 1949ના દિવસે સ્વીકાર્યું હતું તે ઘટનાને દર વર્ષે 26 નવેમ્બરે 'રાષ્ટ્રીય કાયદા દિવસ' તરીકે મનાવવામાં આવે છે.
 
બંધારણ નું આમુખ કોણે તૈયાર કર્યું હતું
બંધારણનું આમુખ પંડિત જવાહરલાલ નેહરુએ તૈયાર કર્યું 

Edited By- Monica sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

RR Vs GT Qualifier 2 IPL 2026: આઈપીએલ ના ક્વાલીફાયર 2 ના મુકાબલામાં આ 5 ખેલાડીઓ પર રહેશે સૌની નજર

21 જૂને યોજાનારી NEET પરીક્ષા માટે તૈયારીઓ કેવી રીતે ચાલી રહી છે? સેના, વાયુસેના અને પીએમ મોદી પણ ભૂમિકા ભજવશે.

IMD એ તણાવ વધાર્યો, જૂનમાં 90% વરસાદની આગાહી, 10 રાજ્યોમાં રેકોર્ડબ્રેક ગરમી, ભયાનક ચેતવણી

આસારામને બળાત્કાર કેસમાં મોટો ફટકો, હાઈકોર્ટે અરજી ફગાવી, જોધપુર જેલમાં આત્મસમર્પણ

Lucknow ચારબાગ રેલ્વે સ્ટેશન પર અકસ્માત, ટીન શેડ ધરાશાયી થતાં 3 ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Shukrawar Upay: શુક્રવારે રાત્રે કરી લો દીવાનો આ ખાસ ઉપાય, દેવી લક્ષ્મીની કૃપાથી ધનની આવક વધશે, નોકરી અને વ્યવસાયમાં થશે પ્રગતિ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 29 મે 2026

પુરુષોત્તમ માસની કથા અધ્યાય અધ્યાય 5 : ભગવાન શ્રીકૃષ્ણ સમક્ષ વ્યથા અને ગોલોકમાં આશ્વાસન

Purushottam Maas Katha Adhyay 4 : ભગવાન વિષ્ણુ અને અધિક માસનું ગોલોક પ્રયાણ

પુરુષોત્તમ માસની કથા અધ્યાય ૩: અધિક માસની વ્યથા અને ભગવાન વિષ્ણુની શરણાગતિ

આગળનો લેખ
Show comments