rashifal-2026

અરજી લેખન નમૂનો

Webdunia
શુક્રવાર, 27 ફેબ્રુઆરી 2026 (10:17 IST)

અરજી લેખન નમૂનો(Structure):

જમણી બાજુ: અરજી કરનારનું સરનામું અને તારીખ.
ડાબી બાજુ: પ્રતિ, (જેમને અરજી કરવાની છે તેમનું પદ અને સરનામું).
વિષય: અરજી શેના માટે છે તે ટૂંકમાં લખો.
સંબોધન: સાહેબશ્રી / મહોદય / માનનીય.
 
મુખ્ય વિગત (Body):
પહેલો ફકરો: તમારો પરિચય અને કારણ.
બીજો ફકરો: અરજીની વિગતવાર માહિતી.
સમાપન: આભાર.
 
જમણી બાજુ: આપનો વિશ્વાસુ/આપની વિશ્વાસુ + સહી અને નામ.
ઉદાહરણ (રજા માટે અરજી):
તારીખ: 27/02/2026
 
પ્રતિ,
આચાર્યશ્રી,
[શાળાનું નામ],
[શહેરનું નામ].
વિષય: બે દિવસની રજા મેળવવા બાબત.
સાહેબશ્રી,
સવિનય જણાવવાનું કે, મને અચાનક તાવ આવવાને કારણે હું આવતીકાલે તારીખ 28/02/2026 થી 29/02/2026 સુધી શાળામાં ઉપસ્થિત રહી શકીશ/શકીશ નહીં.
કૃપા કરીને મને બે દિવસની રજા મંજૂર કરવા વિનંતી.
આભાર.
આપનો/આપની વિશ્વાસુ,
[સહી/નામ]
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Durga Saptashati Path: નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ શા માટે કરવો જોઈએ? જાણો તેના નિયમ અને મહત્વ

Chaitra Navratri 2026 Story: ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો પૌરાણિક કથા અને માન્યતાઓ

અંબાજી મંદિરમાં ચૈત્રી નવરાત્રિનો પ્રારંભ: દર્શનના સમયમાં ફેરફાર, મંદિર જતા પહેલા જાણી લો ટાઈમિંગ

ઘરમાં ડિઝિટલ લૉક અને લોખંડની જાળી બની મોત, ઈન્દોર પુગલિયા પરિવારના 8 સભ્યોના જીવતા બળી જવાથી મોત

Delhi Fire: બાળકોને પહેલા માળેથી ફેંક્યા, આગ અને ધુમાડાથી 9 લોકોના મોત, દિલ્હી અગ્નિકાંડની ભયાનક તસ્વીરો

વધુ જુઓ..

ધર્મ

Durga Saptashati Path: નવરાત્રી દરમિયાન દુર્ગા સપ્તશતીનો પાઠ શા માટે કરવો જોઈએ? જાણો તેના નિયમ અને મહત્વ

Chaitra Navratri 2026 Story: ચૈત્ર નવરાત્રી શા માટે ઉજવવામાં આવે છે? તેની ઉત્પત્તિ કેવી રીતે થઈ? જાણો પૌરાણિક કથા અને માન્યતાઓ

Chaitra Navratri 2026: ચૈત્ર નવરાત્રિમાં 9 દિવસ સુધી શુ ખાવુ જોઈએ અને શુ નહી ? જાણો નવરાત્રિ વ્રતના નિયમ

Chaitra Navratri Fasting Rules: ગરમીમાં નવરાત્રી વ્રત કેવી રીતે કરવુ ? શુ ખાવુ શુ નહી, જાણો 9 દિવસ શરીરને કેવી રીતે રાખશો ફીટ અને એનર્જેટિક

ઈદ ઉલ ફિતર - અલ્લાહ તરફથી રોજેદારોને ભેટ

આગળનો લેખ
Show comments