Webdunia - Bharat's app for daily news and videos

Install App

Airlines Secrects- પ્લેનમાં એયરહોસ્ટેસ ક્યારે નથી પીતી ચા કે કૉફી, કારણ જાણીને તમે ચોંકી જશો

Webdunia
મંગળવાર, 19 જુલાઈ 2022 (06:30 IST)
Secrets of Airlines: જો તમેને પણ ક્યારે ફ્લાઈટસમાં યાત્રા કરી છે તો યાત્રા દરમિયાન ચા કે કૉફી જરૂર પીધી હશે. પણ શું તમે ક્યારે ફ્લાઈટમાં કેબિન ક્રૂ અને એયર હોસ્ટેસને ઉડાન દરમિયાન ચા કે કૉફી પીતા જોયા છે? કદાચ નહી, તમે જાણીને ચોકશો કે ક્રૂ મેંબર્સ ક્યારે પણ ફ્લાઈટની અંદર ચા કે કોફી નથી પીતા. તેના પાછળનુ કારણ જાણીને તમે ભવિષ્યમાં ફ્લાઈટમાં ચા કે કોફી ઓર્ડર કરતા પહેલા વિચારશો. 
 
તમને જણાવીએ કે ફ્લાઈટનુ આ સીક્રેટ એયર હોસ્ટેસ સિએરા મિસ્ટએ જણાવ્યુ છે. હાલમાં તેમનો એક વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જેમાં તેણે ફ્લાઈટ અટેંડેંટ અને પાયલટના સીક્રેટસ જણાવ્યા છે. 
 
ફ્લાઈટમાં ચા-કોફી નથી પીતા ક્રૂ મેંબર્સ 
સિએરા મિસ્ટએ જણાવ્યુ કે ક્રૂ મેંબર્સ ફ્લાઈટમાં લાગેવેલી પાણીની ટાંકીનો ઉપયોગ કરવાથી બચે છે. તેણે લખ્યુ, " હુ તમને ફ્લાઈટ અટેંડેટથી સંકળાયેલા સીક્રેટ જણાવીશ" હુ શર્ત લગાવી શકુ છુ કે તેના વિશે તમને ખબર નહી હોય. તેણે જણાવ્યુ કે જ્યાં સુધી ખૂબ જરૂરી નથી ત્યાં સુધી  લોકો ફ્લાઈટની ચા કે કૉફી નથી પીતા કારણ કે પાણી અમે ચા કે કૉફી બનાવવા માટે ઉપયોગ કરીએ છે તે પ્લેનના તે ટેંકથી આવે છે જે ક્યારે (સાફ કરવામાં આવતી નથી. સિએરાએ આગળ જણાવ્યુ કે એયરલાઈન કંપનીઓ સમય-સમય પર પાણીની તપાસ જરૂર કરે છે. પણ જો પાણીમાં કંઈ પડેલુ ન હોય ત્યા સુધી પાણીની ટાંકી સાફ થતી નથી. 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Pradosh Vrat 2025 list- વર્ષ 2025માં પ્રદોષ ક્યારે આવશે, જાણો આખા વર્ષનું લિસ્ટ

Yearly rashifal Upay 2025- વર્ષ 2025માં તમામ 12 રાશિના લોકોએ કરવા જોઈએ આ ખાસ ઉપાય, આખું વર્ષ શુભ રહેશે.

Health horoscope 2025- વર્ષ 2025માં 12 રાશિઓનું સ્વાસ્થ્ય કેવું રહેશે

Family Life Prediction for 2025: વર્ષ 2025માં 12 રાશિઓની પારિવારિક સ્થિતિ જાણો

Education Prediction 2025- વર્ષ 2025માં વિદ્યાર્થીઓનું શિક્ષણ કેવું રહેશે, જાણો 12 રાશિઓની વાર્ષિક કુંડળી

વધુ જુઓ..

ધર્મ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

મૃત્‍યુ પછી બારમાની વિધિ

Vishnu Puran: વિષ્ણુ પુરાણ મુજબ કળયુગની અંતિમ રાત કેવી રહેશે?

આગળનો લેખ
Show comments