Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Visarjan Muhurat 2025:ગણેશ વિસર્જન શુભ મુહુર્ત

Webdunia
શનિવાર, 6 સપ્ટેમ્બર 2025 (07:58 IST)
27 ઓગસ્ટ 2025 બુધવારથી ગણેશ ઉત્સવ શરૂ થઈને 6 સપ્ટેમ્બર 2025 શનિવારના દિવસે ગણેશજીની પ્રતિમાનુ વિસર્જન થશે. 10 દિવસ સુધી ચાલનારા ગણેશ ચતુર્થીનો તહેવાર ખૂબ જ ખાસ હોય છે. આ દરમિયાન ભક્ત ગણપતિ બાપ્પાની પ્રતિમાને પોતાના ઘરમાં સ્થાપિત કરે છે. 
 
 તેમની પૂજા કરીને તેમના આશીર્વાદ મેળવે છે. આ મહાન તહેવાર ગણેશ વિસર્જન સાથે સમાપ્ત થાય છે, જ્યારે ભગવાન ગણેશની મૂર્તિનું સંપૂર્ણ આદર અને ધામધૂમથી વિસર્જન કરવામાં આવે છે, તો ચાલો જાણીએ ગણેશ વિસર્જનની તારીખ, શુભ સમય વિશે-
 
ગણેશ પ્રતિમા વિસર્જનનુ શુભ મુહૂર્ત વર્ષ 2025 
 
- અભિજીત મુહૂર્ત: બપોરે 11:54 થી 12:44 સુધી.
- અમૃત કાલ: બપોરે 12:50 થી 02:23 સુધી.
- શુભ ચોઘડિયા - સવારે 07:36 થી 09:10 સુધી.
- ચર, લાભ અને અમૃત - બપોરે 12:19 થી 05:02 સુધી.
- લાભ ચોઘડિયા - સાંજે 06:37 થી 08:02 સુધી.
 
 
ગણેશ વિસર્જનના દિવસે, ભક્તો પૂર્ણ ભક્તિ અને ઉત્સાહ સાથે ભગવાન ગણેશને અંતિમ વિદાય આપે છે. સૌપ્રથમ, મૂર્તિની સામે ઉત્તર પૂજા કરવામાં આવે છે. આ દરમિયાન, હળદર,કંકુ, મોદક અને અન્ય પ્રિય વસ્તુઓ ભગવાનને અર્પણ કરવામાં આવે છે. આ પછી, આરતી કરવામાં આવે છે અને ભક્તો જાણતા કે અજાણતાં કરેલી ભૂલો માટે તેમની પાસેથી ક્ષમા માંગે છે.

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

WHO ની ચેતાવણી - દુનિયાની 92% વસ્તી પર કેંસરનો ભય મંડરાય રહ્યો છે, 2050 સુધી 66% વધશે કેસ

વિશ્વ વસ્તી દિવસ નિબંધ

ચોમાસામાં સનસ્ક્રીન લગાવવું જોઈએ કે નહીં?

ગુજરાતી રેસીપી - સુખડી રેસીપી

પતિ-પત્નીના સંબંધને બગાડી શકે છે આ 5 શબ્દો, બોલતા પહેલાં બે વાર વિચારો

વધુ જુઓ..

નવીનતમ

Satyanarayan Katha- સત્યનારાયણ ભગવાનની કથા

શું પુત્રી કરી શકે છે માતા-પિતાનું શ્રાદ્ધ કર્મ કે નહિ ? જાણો સંતાનનાં આ અધિકાર પર શું કહે છે ગરુડ પુરાણ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 10 જુલાઈ 2026

Jagannath Rath Yatra- નેત્રોત્સવ વિધિ એટલે શુ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

આગળનો લેખ
Show comments