Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh Chaturthi Wishes & Quotes 2024 - ગણેશ ચતુર્થી પર આ શાનદાર સંદેશા સાથે તમારા સંબધીઓ અને મિત્રોને આપો શુભકામનાઓ

Webdunia
શનિવાર, 7 સપ્ટેમ્બર 2024 (00:27 IST)
ganesh chaturthi wishes
1  ગણપતિ બાપ્પા મોરયા, 
રિદ્ધિ સિદ્ધિના તમે છો દાતા, 
દીન દુખીયોના ભાગ્ય વિધાતા 
જય ગણપતિ દેવા 
ગણેશ ચતુર્થીની શુભેચ્છા 
Ganesh Chaturthi Wishes
2 એક, બે, ત્રણ, ચાર, 
ગણપતિની જય જય કાર 
પાંચ, છ, સાત, આઠ,
 ગણપતિ અમારી સાથે 
 ગણેશ ઉત્સવ ની હાર્દિક શુભકામનાઓ.
Ganesh Chaturthi Wishes
3  દરેક શુભ કાર્યમાં હું 
સૌથી પહેલા તમારી પૂજા કરું છું, 
તમારા કોઈ શુભ કામ ન થાય 
મારી વિનંતી સાંભળો,
હેપી ગણેશ ચતુર્થી 
Ganesh Chaturthi Wishes
4 ગણપતિ બાપ્પા મોર્યા, 
તમે રિદ્ધિ-સિદ્ધિના દાતા, 
દિન દુખીયોના ભાગ્ય વિધાતા 
 જય ગણપતિ દેવા. 
 ગણેશ ઉત્સવ ની હાર્દિક શુભકામનાઓ.
Ganesh Chaturthi Wishes
5 આવતા ખૂબ ધૂમથી ગણપતિ જી 
જતા ખૂબ ધૂમથી ગણપતિ જી 
સૌથી પહેલા આવીને 
અમારા દિલમાં વસી જતા ગણપતિ જી 
ગણેશ ઉત્સવ ની હાર્દિક શુભકામનાઓ.
 
Ganesh Chaturthi Wishes
6 નવા કાર્યની શરૂઆત સારી રહે, 
દરેક મનોકામના સાકાર થાય, 
ભગવાન ગણેશ તમારા મનમાં વાસ કરે, 
ગણેશ ચતુર્થી પર તમારા 
પ્રિયજનો તમારી સાથે રહે. 
ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ.  
Ganesh Chaturthi Wishes
 
7 ભક્તિ ગણપતિ. શક્તિ ગણપતિ 
સિદ્દી ગણપતિ લક્ષ્મી ગણપતિ 
મહા ગણપતિ દેવોમા શ્રેષ્ઠ મારા ગણપતિ 
ગણેશ ચતુર્થી ની હાર્દિક શુભકામનાઓ.
Ganesh Chaturthi Wishes
8. દેવા હો દેવા ગણપતિ દેવા 
તુમસે બઢકર કૌન 
દેવા તુમસે બઢકર કોન 
ઔર હમારે ભક્તજનો મે 
હમ સે બઢકર કોન 
Happy Ganesh Chaturthi 2024 
Ganesh Chaturthi Wishes

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Child Story - અજાણી વ્યક્તિ સાથે મિત્રતા:

April Pradosh Vrat 2025 Bhog: એપ્રિલ મહિનામાં પ્રદોષ વ્રતના બીજા દિવસે ભગવાન શિવને ચઢાવો આ વસ્તુઓ, રહેશે ભોલેનાથની કૃપા

Kitchen Hack: તેલમાં માત્ર એક ચપટી મીઠું નાખો આ માત્ર ગંદકી જ નહીં પરંતુ અન્ય ઘણી સમસ્યાઓનો ઉકેલ છે

Beetroot Buttermilk - શું તમે જાણો છો બીટરૂટ છાશ પીવાથી શું થાય છે?

ઘરે વઘારેલી છાશ બનાવો, આ ઉનાળામાં પીણું મિનિટોમાં તૈયાર કરો

વધુ જુઓ..

નવીનતમ

Varuthini Ekadashi Vrat Katha - વરુથિની એકાદશી વ્રત કથા

Akshaya Tritiya 2025 : અખાત્રીજ પર આ 5 વસ્તુઓ દાન કરવાથી મળે છે સુવર્ણદાન જેટલુ પુણ્ય, માતા લક્ષ્મીની કૃપાથી વધે છે ધન-વૈભવ

Mangalwar Upay: હંમેશા કોઈ વાતનો રહે છે ડર, તો મંગળવારે કરો આ કામ, બજરંગબલીના આશીર્વાદથી દરેક સમસ્યા થશે દૂર

Chandra Dosh Na Upay: ધન અને મન સાથે જોડાયેલ પરેશાનીઓને દૂર કરવા માટે કરો આ ઉપાય

Varuthini Ekadashi 2025 Date : વરુથિની એકાદશી ક્યારે છે જાણો વ્રત અને પારણનો યોગ્ય સમય

આગળનો લેખ
Show comments