Webdunia - Bharat's app for daily news and videos

Install App

Ganesh chaturthi 2023- ગણેશ ચતુર્થી ક્યારે છે

Webdunia
ગુરુવાર, 7 સપ્ટેમ્બર 2023 (16:41 IST)
Ganesh chaturthi 2023- ભાદ્રપદ માસની શુક્લ ચતુર્થીને એકદમ શુભ માનવામાં આવે છે. ભવિષ્યપુરાણ મુજબ આ દિવસ એકદમ ફળદાયક શિવા વ્રત કરવુ જોઈએ. સાથે જ આ દિવસથી દસ દિવસનો ગણેશમહોત્સવ શરૂ થાય છે.  
 
માન્યતાઓ અનુસાર, ભગવાન ગણેશનો જન્મ આ દિવસે સ્વાતિ નક્ષત્ર અને સિંહ રાશિમાં સોમવારે મધ્યાહન કાળ દરમિયાન થયો હતો. તેથી જ આને મુખ્ય ગણેશ ચતુર્થી અથવા વિનાયક ચતુર્થી તરીકે ગણવામાં આવે છે. તેને કલંક ચતુર્થી તરીકે પણ ઓળખવામાં આવે છે અને કેટલાક પ્રદેશોમાં લોકો તેને દંડ ચોથ તરીકે પણ ઓળખે છે.
 
ગણેશ ચતુર્થી 2023 તારીખ અને મુહૂર્ત
19 સપ્ટેમ્બર, 2023 (મંગળવાર)
11:01:23 to 13:28:15સમયગાળો :2 કલાક 26 મિનિટ

Edited By-Monica Sahu 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ગેસ, એસિડિટી અને ખાટા ઓડકારથી પરેશાન છો ? સૂતા પહેલા આ ઘરેલું ઉપાયો અજમાવો

દહીંવાળી મિર્ચી રેસીપી

ઉનાળામાં દહીં સાથે 5 મિનિટમાં બનાવો આ 3 ઇન્સ્ટન્ટ ટેસ્ટી વાનગીઓ, બધાને મજા આવશે

કોરિયન સ્ટ્રોબેરી દૂધ

Baby new Names in gujarati- હિન્દુ બાળકોના નામ

વધુ જુઓ..

નવીનતમ

Ganga Saptami 2025 Upay: શનિવારે ઉજવાશે ગંગા સપ્તમી જરૂર કરો આ ખાસ ઉપાય, દૂર થશે દરેક પરશાની

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

ગુરૂવારે કરશો આ ઉપાય તો આર્થિક સમસ્યા થશે દૂર

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે

આગળનો લેખ
Show comments