Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગણેશ સ્થાપનાના મૂહૂર્ત અને વિધિ

Webdunia
શુક્રવાર, 25 ઑગસ્ટ 2017 (10:11 IST)
ભાદ્રપદ શુક્લ પક્ષની મધ્યાન્હ ચતુર્થીના રોજ ભગવાન શ્રી ગણેશજીને માઁ પાર્વતીજીએ પ્રકટ કર્યા હતા. બપોરે જન્મ હોવાથી સ્થાપના પણ બપોરે શુભ, લાભ, અમૃતમાં કરવામાં આવે છે. આ વખતે ગણેશ ચતુર્થીના દિવસે શુક્રવારે હોવાથી
શુભ ચોઘડિયુ સવારે 11.0 6 થી 1.39 સુધી છે. 
આ દિવસે ગણેશજીનો મધ્યાન્હમાં જન્મ થયો હતો, તેથી મધ્યાન્હવ્યાપિની તિથિ લેવામાં આવે છે. જો તેઓ બે દિવસ હોય કે બંને દિવસ ન હોય તો માતૃવિદ્ધા પ્રશસ્યતે મુજબ પૂર્વવિદ્ધા લેવી જોઈએ. દસમો દિવસ રવિ કે મંગળવાર હોય તો આ મહાચતુર્થી થઈ જાય છે. આ દિવસે રાત્રે ચંદ્રદર્શન કરવાથી મિથ્યા કલંક લાગે છે. તેના નિવારણ માટે નિમિત્ત સ્યમંતકી કથા શ્રવણ કરવી જરૂરી છે. 
 
webdunia gujaratiના  વીડિયો જોવા માટે સબસ્ક્રાઈબ કરો Webdunia gujarati on youtube channel સબસ્ક્રાઈબ કરવા માટે youtube પર Subscribe નો લાલ બટન દબાવો અને Subscribe કરો  Webdunia gujarati
 
 
 
 
 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Gathbandhan in Wedding: આ 5 બાબતો લગ્નજીવનની વાસ્તવિક ચાવી છે, તેમના વિના બે હૃદયનું મિલન અધૂરું છે

Gujarati Baby Girl Names A to Z- ગુજરાતી બેબી ગર્લ નામો

World Hypertension Day -હાયપરટેન્શન એ હાર્ટ એટેક અને મૃત્યુનું મુખ્ય કારણ છે, જાણો ઇતિહાસ, મહત્વ

પંજાબી ચિકન સીખ કબાબ

Hing Jeera Dal Tadka- શું તમે જાણો છો કે દાળ અને શાકભાજીમાં હિંગ-જીરું મિક્સ કરવાથી શું થાય છે?

વધુ જુઓ..

નવીનતમ

May Panchak 2025: મે પંચકમાં કાળા તલ સાથે આ 5 વસ્તુઓ અજાયબીઓ કરશે, દરેક અવરોધ દૂર થશે

Friday Remedies - શુક્રવારે રાત્રે ચૂપચાપ કરો આ અચૂક ઉપાય, દેવી લક્ષ્મીના આશીર્વાદથી પૈસાની કમી નહીં રહે

Sankashti Chaturthi: જીવનમાં સુખ, સમૃદ્ધિ અને સુખાકારી માટે સંકષ્ટી ચતુર્થીના દિવસે આ સ્તોત્રનો કરો પાઠ

Red Cloth On Sunday - રવિવારે લાલ કપડાં પહેરવાથી શું થાય છે

દેવી લક્ષ્મીના આ તહેવારો પર ન બનાવશો રોટલી, દેવી થશે ક્રોધિત અને ઘરમાં છવાઈ જશે ગરીબી

આગળનો લેખ
Show comments