Webdunia - Bharat's app for daily news and videos

Install App

Friendship Day 2019 : આ રવિવારે ઉજવાશે દોસ્તીનું સૌથી મોટું સેલિબ્રેશન, 84 વર્ષ પહેલા થઈ હતી શરૂઆત

Webdunia
ગુરુવાર, 1 ઑગસ્ટ 2019 (14:12 IST)
દોસ્તીના રિશ્તા એવું હોય છે જે ખૂબ ખાસ હોય છે. આ એવું સંબંધ છે જે કદાચ કોઈના જીવનમાં ન હોય. આ રિશ્તાને સેલિબ્રેટ કરવાનો દિવસ આવી રહ્યો છે. 
આ અઠવાડિયે રવિવારે ફ્રેડશિપ ડે છે. પણ શું તમે જાણો છો કે આ દિવસની શરૂઆત કેવી રીતે થઈ. તે શા માટે ઉજવી છે. અમે જણાવી છે ઈતિહાસ પ્રથમ વિશ્વ યુદ્ધ પછી લોકો અને દેશના વચ્ચે ખૂબ દુશ્મની વધી ગઈ હતી. લોકો એક બીજાથી ઘૃણા કરતા હતા. ત્યારે 1935માં અમેરિકી સરકારએ ફ્રેડશિપ ડેની 
 શરૂઆત કરી હતી. તે સમય આ વાત નક્કી થઈ હતી કે ઓગસ્ટના જે પહેલો રવિવાર હશે, તે જ દિવસે ફ્રેડશિપ ડે ઉજવાશે. આ દિવસને નક્કીએ કર્યા પછી એક મત આ પણ છે કે સંડેના દિવસે લોકોની રજા હોય છે અને તે મિત્રોની સાથે આ દિવસ ઈંજાય કરી શકે છે. 
 
ઘણા દેશોમાં જુદો રિવાજ 
ભારતમાં ઓગસ્ટના પહેલા રવિવારે ફ્રેડશિપ ડે ઉજવાશે. પણ કેટલીક જગ્યાઓ પર તેને ઓગસ્ટના પ્રથમ નહી પણ બીજા રવિવારે ઉજવાય છે. ઓહાયોના ઓર્બલિનમાં 8 એપ્રિલએ ફ્રેડશિપ ડે ઉજવાય છે. 
શું કરીએ છે આ દિવસે 
ફ્રેડશિપ ડે ઉજવવાનો ચલન આમ તો પશ્ચિમી દેશોથી શરૂ થયું, પણ ભારતમાં પણ પાછલા કેટલાક વર્ષોથી યુવાઓના વચ્ચે ખૂબ પાપ્યુલર થઈ રહ્યું છે. ગ્રીટિંગ કાર્ડ, સોશલ મીડિયા અને એસએમએસથી લોકો એક બીજાને આ દિવસ પર બધાઈ આપે છે અને આખું જીવન સાચી મિત્રતાનો વચન લઈએ છે. 
 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ચાલકનો કાબૂ છૂટતા હેરિયર કાર દુકાનમાં ઘૂસી: અજીત મિલ બ્રિજ પાસે અકસ્માતમાં યુવતીનું કરુણ મોત

ચાંદીના ભાવમાં 6,800નો તીવ્ર ઘટાડો થયો, જ્યારે સોનાના ભાવમાં 1,600નો ઘટાડો થયો; આજના નવીનતમ વલણો જાણો.

દાદીના મૃત્યુના 13મા દિવસે, તેમના પૌત્રના મૃતદેહને કફનમાં લપેટીને ઘરે લાવવામાં આવ્યો

રામ મંદિરની ચોરીનો વિવાદ હવે સુપ્રીમ કોર્ટમાં પહોંચ્યો છે, જેમાં સમયમર્યાદામાં તપાસની માંગ કરવામાં આવી

લખનૌની ઘટના બાદ, કાનપુરમાં કાર્યવાહી કરવામાં આવી છે, ફિઝિક્સવાલા અને અન્ય 16 કોચિંગ સેન્ટરોને સીલ કરવામાં આવ્યા

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments