Webdunia - Bharat's app for daily news and videos

Install App

ખૂબસૂરત જીવન માટે જરૂરી છે આ 10 મિત્ર

10 important friends

Webdunia
બુધવાર, 1 મે 2024 (16:37 IST)
જીવનને અનુભવ કરવા માટે મિત્રતા, દોસ્તી જરૂરી છે, પણ મિત્ર બે વ્યક્તિની વચ્ચે જ હોય એ  જરૂરી તો નથી. જેની પ્રત્યે તમને લાગણી હોય, જેની સાથે આપણુ મન લાગે એ આપણા મિત્ર છે. 
 
કેટલાક લોકો ચોપડીઓને મિત્ર માને છે , કેટલાક લોકો પ્રકૃતિને મિત્ર માને છે કેટલાક લોકો ભગવાનને પોતાના ખાસ મિત્ર માને છે. આવો જાણીએ કે માણસ સિવાય મિત્રતા કોની સાથે અને કેવી રીતે કરી શકાય છે. 
1. દોસ્તી કરો ફૂલોથી જેથી તમારી જીવનના બાગ મહકતો રહે . 
2. દોસ્તી કરો પંખીઓથી જેથી જીવન મહકતું રહે. 
3. મૈત્રી કરો, રંગોથી જેથી આપણી દુનિયા રંગીન થઈ જાય . 

4. દોસ્તી કરો, કલમથી જેથી સુંદર વાક્યોના સૃજન થતા રહે . 
5. દોસ્તી કરો, પુસ્તકથી જેથી શબ્દ સંસાર માં વૃદ્ધિ થતી રહે. 
6. દોસ્તી કરો, ઈશ્વરથી જેથી મનને શાંતિ મળે અને સંક્ટમાં એ અમારે કામ આવે 

7. દોસ્તી કરો ખુદની સાથે, જેથી જીવનમાં કોઈ વિશ્વાસઘાત ના કરી શકે. 
8. દોસ્તી કરો તમારા માતા-પિતા સાથે, જેથી જીવનમાં કોઈ વિશ્વાસઘાત ન કરી શકે . 
9. દોસ્તી કરોતમારા ગુરૂ સાથેજેથી એમના માર્ગદર્શન તમને ભટકવા ન દે. 
10.દોસ્તી કરો તમારા હુનર સાથેજેથી તમે આત્મનિર્ભર બની શકો . 
 

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

Kargil Vijay Diwas -કારગિલ યુદ્ધ કેવી રીતે શરૂ થયું

Personality Development Tips- પર્સનાલિટી ડેવલપમેન્ટ માટે આ 8 વાતોં કામ આવશે

આ વખતે ઘરે જ બનાવો દૂધપાક, મોંમાં મીઠાશ આવશે

શું તમને ગેસને કારણે પેટમાં દુ:ખાવો થાય છે ? તો તરત જ અજમાવો આ ઘરેલું ઉપાય, દુખાવામાં મળશે રાહત અને પેટ થશે ઠીક

શરીરને સ્વસ્થ રાખવા માટે રોજ કેટલી કેલોરી લેવી જોઈએ ?

વધુ જુઓ..

ધર્મ

Garba look in Saree: આ 5 રીતે સાડીથી ગરબા લુક કરો તૈયાર

શ્રાદ્ધ કેટલી પેઢી સુધી કરવામાં આવે છે? તર્પણમાં તલ શા માટે વપરાય છે? જાણો શ્રાદ્ધ સાથે જોડાયેલી મહત્વની વાતો

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

આગળનો લેખ
Show comments