Webdunia - Bharat's app for daily news and videos

Install App

Onam 2022: ઓણમનો તહેવાર, જાણો તેનો પૌરાણિક મહત્વ

Webdunia
ગુરુવાર, 8 સપ્ટેમ્બર 2022 (10:29 IST)
શ્રાવણ શુક્લ ત્રયોદશી તિથિથી ઓણમ ઉજવાય છે. ઓણમ દક્ષિણ ભારતના રાજ્ય કેરલનો એક મુખ્ય તહેવાર છે જેને ત્યાં તેને એક રાષ્ટ્રીય પર્વનો દર્જો મળ્યું છે. આ ઉત્સવ 10 દિવસ સુધી ચાલે છે. ઓણમની ઉજવની દશહરાની રીતે જ થાય છે તેમા કેરળના લોકો તેમના ઘરોમાં 10 દિવસ ફૂલોથી શણગારીએ છે. 
આ વસંત ઉત્સવ ક્ષેત્રની પૌરાણિક રાજા મહાબલીના એ સમતાવાદી આદર્શ શાસનની યાદમાં ઉજવવામાં આવે છે, જેમાં લોકો સમૃદ્ધિ અને સમાનતાપૂર્ણ જીવન જીવે છે. 
 
ઓણમ પર મહાબલીનુ સ્વાગત કરવા માટે લોકો જાતિ,વર્ગ અને ધર્મના અવરોધો તોડીને પોતાના ઘરને ફૂલોના ગાલીચાથી સજાવે છે. 
 
પૌરાણિક કથાના મુજબ 'અસુર' રાજા મહાબલીને ભગવાન વિષ્ણુએ તેમની લોકપ્રિયતાથી ઈર્ષા રાખનારા દેવતાઓના દબાવને કારણે પાતલ લોકમાં કૈદ કરી દીધા હતા, પરંતુ ત્યાં જતા પહેલા મહાબલીએ ભગવાન વિષ્ણુ સાથે મલયાલી પંચાગના 'તિરુઓણમ'દિવસ પર સગાંઓને મળવાની અનુમતિ પ્રાપ્ત કરી લીધી હતી. 
 
આ જ કારણે મલયાલી લોકો ઓણમના દિવસે મહાબલીના સ્વાગતમાં પોતાનુ ઘર સજાવે છે.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Pitru Paksha 2024: પિતૃ પક્ષમાં દરેક તિથિનુ હોય છે વિશેષ મહત્વ, પિતૃઓનુ શ્રાદ્ધ તિથિ જોઈને જ કરો, તો જ મળશે શુભ ફળ

Navratri Essay in Gujarati - નવરાત્રી નું મહત્વ અથવા નવરાત્રી નિબંધ

શ્રાદ્ધ કર્મ અને તર્પણનો અર્થ

Pitru paksh 2024 - પિતૃ પક્ષ દરમિયાન આવનારા આ 5 સપના છે ખૂબ જ શુભ, પૂર્વજોના આશીર્વાદ અને જીવનમાં આવનારી સુખ સમૃદ્ધિનો આપે છે સંકેત

Pitru Paksha 2024: પિતરોને જળ કેટલા વાગે આપવુ જોઈએ ? ઘરમાં પૂર્વજોની તસ્વીર લગાવતી વખતે ન કરશો આ ભૂલ

આગળનો લેખ
Show comments