Webdunia - Bharat's app for daily news and videos

Install App

બાળકો પર ભણતરનું દબાણ આપવાને બદલે અજમાવો આ ઉપાય

Webdunia
રવિવાર, 15 મે 2022 (06:51 IST)
કહેવું છે પ્રેમ કઈક પણ કરાવી શકે છે આવી જ રીતે બાળકો પાસેથી પણ પ્રેમથી કઈક પણ કરાવી શકાય છે. પણ બળજબરીથી નહી. બાળકો પર ભણતરનું
 
દબાણ નાખી તમે બળજબરીથી એને ભણાવી તો શકો છો પણ દબાણથી બાળકો પર ખરાબ અસર પડી શકે છે. જો તમે પ્રેમથી બાળકોને સમજાવશો તો તેઓ આનાકાની કર્યા 
 
વગર ભણતર પર ધ્યાન આપશે.
 
આવો જાણી બાળકો પર દબાણ નાખીએ તો બાળકોને શું નુકશાન થઈ શકે છે.
 
* બાળકો પર કોઈ દબાણ ન નાખવું જોઈએ. ખાસ કરીને ભણતરમાં .આનાથી બાળકો પર નકારાત્મક અસર પડે છે. જો બાળકો પર  વારે-ઘડીએ ભણતરનું  દબાણ બનાવીએ છે 
 
તો એ ભણતરથી દૂર ભાગે છે અને એને એ વસ્તુ  બોરિંગ લાગે છે. 
 
* ભણતરનું  દબાણ બનાવવાને બદલે  તમે  બાળકને તમારા સાથે બેસાડીને  રમત-રમતમાં મનોરંજક રીતે  ભણાવવાનો પ્રયત્ન કરો. આવુ કરતા બાળક પણ ભણતરમાં રૂચિ 
 
લેશે અને તમારી વાત પણ માનશે. 
 
* બાળક ભણતરના પ્રેશર , તનાવ અને ડિપ્રેશનના કારણે આત્મહત્યા કરવા સુધીના નિર્ણય લઈ લે છે. 
 
* ઘણી વાર બાળક નકલ કરવું , ચોરી કરવી વગેરે  જેવી ખરાબ ટેવમાં પણ આ કારણે ફંસાઈ જાય છે. આથી પેરેંટસએ પણ આ વિચારવું જોઈએ કે તેમના દબાણની બાળક 
 
પર નકારાત્મક અસર પડી શકે છે. 
 
* બાળકને કઈક પણ યાદ કરાવવા માટે હળવા અંદાજમાં બાળક સાથે બેસીને યાદ કરાવી શકાય છે અને બાળકને  ચેપ્ટર રટવાની જગ્યાએ સમજાવીને યાદ કરાવો. 
 
* બાળકને  ભણાવતી વખતે  દરેક વસ્તુના ઉદાહરણ આપીને સમજાવો. જેથી બાળક જલ્દી સમજી જાય. 
 
* બાળકને ભણતરમાં મુશ્કેલી આવી રહી હોય તો એને બીજી  રીતે સરળ ભાષામાં સમજાવો. 
 
* બાળકને જ્યારે પણ યાદ કરાવો તો એ વસ્તુના અર્થ જણાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

RR vs RCB: રાજસ્થાન રોયલ્સે 6 વિકેટથી આરસીબીને હરાવ્યું, વૈભવ સૂર્યવંશી અને ધ્રુવ જુરેલે અપાવી એક તરફા જીત

વૃંદાવનમાં મોટી દુર્ઘટના: હોડી પલટી જતાં 6 શ્રદ્ધાળુઓ ડૂબી ગયા; મુખ્યમંત્રી યોગીએ તાત્કાલિક બચાવ કામગીરીના આદેશ આપ્યા

10, 11 અને 12 એપ્રિલે દેશભરના અનેક રાજ્યોમાં ભારે વરસાદનું જોખમ; IMD એ ચેતવણી જારી કરી

ઠાણેના વૃદ્ધ વ્યક્તિએ 'ડિજિટલ એરેસ્ટ' છેતરપિંડીમાં 28 લાખ ગુમાવ્યા

હિમાચલના કાંગડામાં ભયાનક માર્ગ અકસ્માત: ટ્રેક્ટર-ટ્રોલી 90 ફૂટ ઊંડી ખીણમાં ખાબકી; 3 લોકોના મોત, 27 ઘાયલ

વધુ જુઓ..

ધર્મ

Aaj nu panchang - આજનુ પંચાગ -11 એપ્રિલ

અક્ષય તૃતીયા 2026 ક્યારે છે ? 19 કે 20 એપ્રિલ, જાણો ખરીદી અને દાન-પુણ્યનો દિવસ અને શુભ મુહૂર્ત

Akshaya Tritiya Abujh Muhurat: અક્ષય તૃતિયા ને કેમ કહેવાય છે અબૂઝ મુહૂર્ત, જાણો આ દિવસે પંચાગ જોયા વગર શુભ કાર્ય કરવા પાછળનું શું છે રહસ્ય

Aaj nu panchang- આજનુ પંચાગ - 10 એપ્રિલ

Varuthini Ekadashi 2026: 10 હજાર વર્ષોની તપસ્યા જેવુ ફળ આપનારુ વરુથિની એકાદશી વ્રત ક્યારે છે ? જાણો શુભ મુહૂર્ત અને વિધિ

આગળનો લેખ
Show comments