Webdunia - Bharat's app for daily news and videos

Install App

અભ્યાસથી દૂર ભાગે છે બાળક તો આજથી જ આ ઉપાય અજમાવો

Webdunia
મંગળવાર, 21 જૂન 2022 (11:51 IST)
બાળકોનો મન ચંચળ હોય છે અને એકાગ્રતામી કમીના કારણે તે તેમની ક્ષમતાઓનો આખુ પ્રદર્શન નથી કરી શકતા. બાળકોનો અભ્યાસ પણ આ કારણે પ્રભાવિત થઈ શકે છે. તેથી માતા-પિતાનો ચિંતિત થવુ સ્વભાવિક છે. વાસ્તુ શાસ્ત્રમાં કેટલાક એવા ઉપાય જણાવ્યા છે જેને અજમાવવાથી બાળકોનો મન ભટકાવની સ્થિતિથી દૂર હોય છે અને તેમા એકાગ્રતા વધે છે આવો જાણી સકારાત્મક પરિણામ આપતા આ ઉપાયો વિશે. 
 
સૌથી પહેલા બાળક જ્યાં અભ્યાસ કરે છે યે સ્થાન કે જગ્યા પર ખાસ ધ્યાન આપો. જ્યાં બાળક ભણે છે ત્યાં ગંદગી નહી હોવી જોઈએ. બાળકોનો સ્ટડી રૂમમાં વધારે સામાન ભરેલુ નહી હોવું જોઈએ. બાળકોના રૂમમા અરીસા એવી જગ્યા ન લગાવવુ જ્યાં ચોપડીઓ પર પડછાયુ આવે. સ્ટ્ડી રૂમમાં લીલા રંગના પડદા લગાવો. તેનાથી બાળકોમાં એકાગ્રતા વધે છે. બાળકના રૂમ કે સ્ટ્ડી ટેબલ પર માતા સરસ્વતીની ફોટા લગાવવી. દોડતા ઘોડા, ઉગતા સૂર્યની ફોટા પણ લગાવી શકો છો. સ્ટ્ડી રૂમમાં હળવો લીલો કે પીળા રંગના પ્રયોગ કરવું. રૂમમાં ડાર્ક કલર હોવાથી બાળકનો અભ્યાસથી ભટકી શકે છે. બાળકોને માતા સરસ્વતી અને ભગવાન  શ્રીગણેશના બીજ મંત્રના જાપ કરાવો. 
 
બાળકોના સ્ટડી કક્ષના ગેટ પર લીમડાની કેટલીક ડાળી બાંધી દો. તેનાથી સ્ટ્ડી રૂમમાં સકારાત્મક અને શુદ્ધ હવા પ્રવાહિત હોય છે. બાળકના માથા પર કેળાના ઝાડની માટીનો ચાંદલો લગાવો. બાળકોથી ધાર્મિક ચોપડી, પેન કે શિક્ષા સામગ્રી દાન કરાવવી. વિદ્યાર્થીઓનો જોઈએ કે તેમની ચોપડીમાં મોર પંખ રાખે. બાળકોને દરરોજ ગાયત્રી મંત્રનો જપ કરવું. 
 
બાળકને હમેશા પૂર્વ દિશાની તરફ મોઢુ કરીને અભ્યાસ કરવા બેસાડવું. દર ગુરૂવારે મંદિરમાં જઈને ભગવાન શ્રી હરિ વિષ્ણુના સામે ઘીનો દીવો પ્રગટાવો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

FIFA World Cup 2026: શું મેસ્સીએ અત્યાર સુધીનો સૌથી મોટો ઇતિહાસ રચ્યો છે? રોનાલ્ડોના ચાહકો કેમ નારાજ છે?

સુનીલ ગાવસ્કરની BCCI ને ખાસ અપીલ, કહ્યું- ખેલાડીઓ અને ફેન્સને એક મહિનાનો વિરામ મળવો જોઈએ

"મમ્મી, મને મળવા આવો," દીકરીનો ભાવનાત્મક ફોન આવ્યો, પછી એક દિવસ મધ્યરાત્રિએ, બંધ રૂમમાં શું થયું...

ચાલકનો કાબૂ છૂટતા હેરિયર કાર દુકાનમાં ઘૂસી: અજીત મિલ બ્રિજ પાસે અકસ્માતમાં યુવતીનું કરુણ મોત

ચાંદીના ભાવમાં 6,800નો તીવ્ર ઘટાડો થયો, જ્યારે સોનાના ભાવમાં 1,600નો ઘટાડો થયો; આજના નવીનતમ વલણો જાણો.

વધુ જુઓ..

ધર્મ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -23 જૂન 2026

શુભ પ્રસંગોએ જતા પહેલા લોકોને દહીં અને ખાંડ કેમ ખવડાવવામાં આવે છે? આ નાની પરંપરા પાછળનું રહસ્ય જાણો.

Chaturmas 2026 Date : ચતુર્માસ ક્યારથી લાગી રહ્યો છે, જાણો શાસ્ત્રોમાં તેની શુ છે માન્યતા

Somwar Mantra - સોમવારે કયા મંત્રનો જાપ કરવો જોઈએ

Aaj Nu Panchang- આજનુ પંચાગ -22 જૂન 2026

આગળનો લેખ
Show comments