Webdunia - Bharat's app for daily news and videos

Install App

ગુજરાતી મીઠાઈ - મિલ્ક કેક

Webdunia
ગુરુવાર, 17 ઑક્ટોબર 2019 (15:32 IST)
મિઠાઈની વાત કરવામાં આવે તો લોકો સૌથી વધુ મિલ્ક કેક ખાવો જ પસંદ કરે છે. આ મીઠાઈને તમે ઘર પણ સહેલાઈથી બનાવી શકો છો અને આ ખાવામાં પણ ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. તેથી આજે અમે તમારી મનપસંદ સ્વીટ રેસીપીની વિધિ બતાવીશુ. 
 
સામગ્રી - 3 લીટર દૂધ, 2 ટેબલ સ્પૂન લીંબૂનો રસ, 1 ટી સ્પૂન લીલી ઈલાયચી, 1 ટેબલ સ્પૂન દેશી ઘી, 250 ગ્રામ ખાંડ, તેલ, બદામ (ગાર્નિશિંગ) 
 
બનાવવાની રીત - એક મોટી કડાહીમાં દૂધ લઈને ઉકાળો. પછી તેમા 2 ટેબલ સ્પૂન લીબૂનો રસ નાખીને ત્યા સુધી હલાવો જ્યા સુધી દૂધ ફાટવુ શરૂ ન થાય 
2. પછી તેમા 1 ટી સ્પૂન લીલી ઈલાયચી, 1 ટેબલ સ્પૂન દેશી ઘી અને 250 ગ્રામ ખાંડ નાખીને મિક્સ કરતા પકવો.  જ્યા સુધી બધુ મિશ્રણ કડાહીના કિનારાને છોડવા ન લાગે. 
3. આ બધા મિશ્રણને તેલથી ગ્રીસ થયેલ એક ટ્રેમાં કાઢીને ઉપરથી બદામથી ગાર્નિશ કરો. 
4. આખી રાત ઢાંકીને રાખો. 
5. પછી મનપસંદ આકારમાં કાપીને સર્વ કરો. 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

Jagannath Rath name - જગન્નાથજીના રથનું નામ જણાવો.

ડિજિટલ ક્ષેત્રે ગુજરાતની મોટી છલાંગ: CM ભૂપેન્દ્ર પટેલે લોન્ચ કરી નવી 'ડેટા સેન્ટર પોલિસી 2026-29'

મહારાષ્ટ્રમાં ભૂકંપના આંચકા, હિંગોલી જિલ્લામાં પણ જોરદાર ભૂકંપ અનુભવાયો; જાણો તેની તીવ્રતા

ગોસાબારા દરિયાકાંઠેથી રૂ. 30.67 લાખનું ચરસ ઝડપાયું: નવી બંદર પોલીસને મળી મોટી સફળતા

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

વધુ જુઓ..

ધર્મ

Jagannath Rath Yatra 2026: રથયાત્રાથી 15 દિવસ પહેલા અનસરમાં શા માટે રહે છે ભગવાન જગન્નાથ, જાણો રહસ્ય

Jagannath Rath Yatra 2026: ભગવાન જગન્નાથનુ મહાપ્રસાદ સૌથી પહેલા માતા પાર્વતીને શા માટે ખવડાવવામાં આવે છે

ચાતુર્માસમાં શું કરવું જોઈએ અને શું નહિ ? અહી જાણી લો સાચો નિયમ

કરિયરમાં ગ્રોથ માટે ગુરૂવારે કરો આ સહેલો ઉપાય, ગુરૂ બૃહસ્પતીની કૃપાથી ખુલશે સફળતાના માર્ગ

Aaj Nu Panchang- આજનુ પંચાગ - 9 જુલાઈ 2026

આગળનો લેખ
Show comments