Webdunia - Bharat's app for daily news and videos

Install App

Bhai Dooj 2023: ભાઈબીજ પર કંઈ દિશામાં બેસીને લગાવશો તિલક ? આ નિયમોનુ પાલન કરવાથી મળશે શુભ ફળ

Webdunia
બુધવાર, 15 નવેમ્બર 2023 (12:34 IST)
tilak bhai beej
Bhai Dooj 2023: ભાઈ બહેનના બંધન સાથે જોડાયેલ ભાઈ બીજનો તહેવાર ખૂબ જ પવિત્ર તહેવાર છે.  આજના દિવસે બહેનો પોતાના ભાઈઓને તિલક લગાવે છે અને તેમના સારા જીવનની કામના કરે છે. ભાઈબીજના તહેવારમાં કેટલીક વાતોનુ વિશેષ ધ્યાન રાખવુ જોઈએ. બીજી બાજુ આ તહેવારમાં વાસ્તુનુ પણ ખૂબ મહત્વ છે. ભી બીજનુ તિલક લગાવતી વખતે કંઈ દિશામાં બેસીને ટીકો લગાવવો જોઈએ અને કંઈ વાતોનુ ધ્યાન રાખવુ જોઈએ આવો જાણીએ અમારા જ્યોતિષ અનિરુદ્ધ જોશી પાસેથી.  
 
તિલક  લગાવતી વખતે દિશાનુ રાખો ધ્યાન 
અહી જરૂરી વાત એ છે કે તિલક લગાવતી વખતે ભાઈનુ મોઢુ કંઈ દિશામાં હોવુ જોઈએ. તિલક સમયે ભાઈનુ મોઢુ ઉત્તર કે ઉત્તર પશ્ચિમમાંથી કંઈ એક દિશામાં હોવુ જોઈએ અને બહેનનુ મોઢુ ઉત્તર કે પૂર્વમાં હોવુ જોઈએ. જ્યારે કે પૂજા માટે પાટલો ઉત્તર પૂર્વ દિશામાં બનાવવો  જોઈએ. પૂજામાં ચૉક બનાવવા માટે લોટ અને ગાયના છાણનો ઉપયોગ કરવામાં આવે છે. 
 
ભાઈ પાસે ન હોય તો રીતે લગાવો તિલક 
વાસ્તુ શાસ્ત્રમાં આજે અમે વાત કરીશુ ભાઈ દૂજની પૂજા વિશે. ભાઈ બીજનો આ તહેવાર ભાઈ-બહેનના પ્રેમનુ પ્રતિક છે અને આ દિવસે બહેનને કંકુનુ તિલક લગાવીને ભાઈની પૂજા કરવી જોઈએ. જેમની પાસે ભાઈ ન હોય તે ગોળો બનાવીને તિલક લગાવી શકે છે અને પછી જ્યારે ભાઈ મળે તો તેમને આપી દો. 
 
તિલક લગાવવાનુ શુભ મુહૂર્ત  
ભાઈ બીજ પર બહેનો પોતાના ભાઈઓને આજે એટલે કે 15 નવેમ્બર 2023ના રોજ બુધવારે તિલક લગાવે છે. તો આ માટે આજનો સમય સવારે 10 વાગીને 40 મિનિટથી લઈને બપોરે 12 વાગ્યા સુધી રહેશે. આ મુહૂર્તમાં આજે બહેનો પોતાના ભાઈઓને ક્યારે પણ તિલક લગાવી શકે છે. 

Edited by - Kalyani Deshmukh 

સંબંધિત સમાચાર

વધુ જુઓ..

જરૂર વાંચો

ડાયાબિટીસના દર્દીઓએ દરરોજ સવારે ખાલી પેટે પી લો આ સૂકા પાંદડાની ચા, તે ઝડપથી શુગર ઘટી જશે

Korean food and drinks- આ કોરિયન ડ્રિંકસ ઉનાળાને ખાસ બનાવશે

શું તમને ઉનાળામાં ઠંડક અને તાકાત બંનેની જરૂર છે? આ છાશ એક પરફેક્ટ પસંદગી છે.

ઉનાળા માટે ઘરેલું ઉપાય! કયા રંગના માટલામાં ઠંડુ પાણી થશેશે, કાળું કે લાલ

Baby Names- તમારા નાના બાળક માટે આ કેટલાક Unique Names અને સુંદર નામો છે

વધુ જુઓ..

નવીનતમ

Ardra Nakshatra Upay: શુક્રવારે આર્દ્રા નક્ષત્ર સાથે આ ખાસ ઉપાયો કરો, સુખ અને સૌભાગ્ય મળશે

Akshaya Tritiya Upay: અક્ષય તૃતીયાના દિવસે જરૂર કરી લો આ સહેલા ઉપાય, ધન ધાન્ય અને આરોગ્યની થશે પ્રાપ્તિ

Akshaya Tritiya 2025: અક્ષય તૃતીયા પર ખરીદી કરવાને બદલે આ વસ્તુઓનું કરો દાન, પૂર્વજોના આશીર્વાદ વરસશે

Akshaya Tritiya 2025: 24 વર્ષ પછી અક્ષય તૃતીયા પર બની રહ્યો છે શુભ યોગ, આ 5 રાશિને થશે લાભ

Akshaya tritiya 2025- અક્ષય તૃતીયા પર બની રહ્યા છે 3 શુભ યોગ, કરો આ 5 ઉપાય, થશે ધનની વર્ષા

આગળનો લેખ
Show comments