Webdunia - Bharat's app for daily news and videos

Install App

ધનતેરસના ન કરતા આ ભૂલ

Webdunia
ગુરુવાર, 28 ઑક્ટોબર 2021 (13:17 IST)
ધનતેરસ હિન્દુ ચંદ્ર કેલેન્ડર મહિનાના કૃષ્ણ પક્ષના તેરમા દિવસે (ત્રયોદશી તિથિ) ઉજવવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ દિવસે સમુદ્ર મંથન દરમિયાન માતા લક્ષ્મી દૂધના સમુદ્રમાંથી પ્રગટ થયા હતા. આવો જાણીએ ધનતેરસના દિવસે શુ ન કરવુ જોઈએ

શું ન કરવું?
 
માટી કે ચાંદીની મૂર્તિઓ શુભ માનવામાં આવે છે, તેથી કાચ કે પીઓપીની મૂર્તિઓની પૂજા ન કરવી.
 
આ દેવી લક્ષ્મીનું સ્વાગત કરવાનો તહેવાર છે, તેથી ઘરના પ્રવેશદ્વાર પર ચંપલ અને ચપ્પલ ન રાખો.
 
એવું માનવામાં આવે છે કે ધનતેરસના દિવસે ન તો પૈસા ઉછીના લેવા જોઈએ અને ન ઉધાર આપવા જોઈએ.
 
પૂજાની વિધિ ખુશીથી કરવી જોઈએ જેથી ઘરમાં નકારાત્મક વિચારો ન ફેલાય.
 
દિવસ દરમિયાન માંસાહારી ખોરાક ટાળો.

સંબંધિત સમાચાર

જરૂર વાંચો

પ્રિયંકા ચોપડાની આ તસ્વીર જોઈને ચોકી ગયા ફેંસ, બોલ્યા - હાર્દિક પંડ્યાની આત્મા આવી ગઈ

HBD: પ્રિયંકા ચોપરા-પ્રિયંકા સૌથી લોકપ્રિય હસ્તિયોમાંથી એક

Hardik-Natasha: હાર્દિક સાથે ડાયવોર્સની અફવા વચ્ચે શુ પોતાના દેશ પરત ફરી નતાશા ? પુત્ર સાથે એયરપોર્ટ પર જોવા મળી

HBD Katrina Kaif- કેટરિના કૈફનું સાચું નામ શું છે.

Anant-Radhika Wedding Reception: 'આ લગ્નનું ઘર છે, માફ કરી દેજો...' નીતા અંબાણીએ મીડિયા સામે કેમ હાથ જોડી દીધા?

વધુ જુઓ..

નવીનતમ

Anant Chaturdashi 2024: આજે અનંત ચતુર્દશીની આ વિધિથી કરો પૂજા, ભગવાન વિષ્ણુની કૃપા તમારા ઘર અને પરિવાર પર બની રહેશે

Eid-e-Milad-un-nabi: ઈદ એ મિલાદનુ પર્વ કેમ ઉજવાય છે, જાણો તેનો ઈતિહાસ અને રિવાજ

Ganesjh Visarjan- કેવી રીતે કરશો ગણેશજીનુ વિસર્જન

Parivartini Ekadashi 2024 Upay : પરિવર્તિની એકાદશીના દિવસે ભગવાન વિષ્ણુ ફેરવશે પડખુ, કરો આ ચમત્કારી ઉપાય, તમને દરેક કાર્યમાં મળશે સફળતા

પરિવર્તિની એકાદશી (પદ્મા એકાદશી) વ્રતકથા - આજે આ વસ્તુ દાન કરવાથી ઈશ્વર જલ્દી પ્રસન્ન થાય છે

આગળનો લેખ
Show comments